________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ ५.३ पृथिवीसमारम्भप्रयोजनम् ४४७ करणे, मानन जनसत्कारः, तदर्थ, यथा-कीर्तिस्तम्भादिकरणे पूजनम्बवरत्नादिपुरस्कारलाभस्तदर्थ, यथा-शिल्पिनां राजदेवप्रतिमादिरचने । जातिमरणमोच. नाय-जातिजन्म, तदर्थ भवान्तरमुखमाप्त्यर्थ देवकुलादिकरणे, मरणमरणं पां जातं तदर्थ मृतपित्रादिस्मरणार्थमित्यर्थः, यथा स्तूपचैत्यादिकरणे, मोचनंम्भुक्तिस्तदर्थ, यया-देवभवनप्रतिमादिकरणे । यद्वा जातिमरणमोचनाय-उन्ममरणविमुक्तये । तया दुःखपतियातहेतुं दुःखविध्वंसार्थ, यथा
आदि वनवानेसे प्रशंसा होती है। मानन अर्थात् जनताद्वारा मिलने वाला सत्कार । उस सत्कार __ के लिए कतिस्तन्म (मेमोरियल ) आदि बनवाकर समारम्भ करते हैं। पूजन का अर्थ है
वन या रन आदि का पुरस्कार पाना । जैसे शिल्पी लोग पुरस्कार पाने के उद्देश्य से राजा या देवता की प्रतिमा बनाते हैं।
जन्म, मरण और मुक्ति के लिए भी पृथिवीकायका समारम्भ किया जाता है । जन्म ___ के लिए जेसे भवान्तर में मुख पाने के लिए देवकुल आदि का निर्माण कराने में और मृत्यु
के लिए असे मृत पिता आदि का स्मारक (स्तूप-चैत्य) बनवाने में, और मोचन के अर्थात् मुक्ति के लिए देवभवन एवं उनकी प्रतिमा बनवाने में, अथवा जन्म-मरणमोचन का अर्थ है-जन्म और मरणसे मुक्त होना, उस के लिए पृथ्वीकाय का समारम्भ करते हैं।
तथा दुःखका नाश करने के लिए भी पृथ्वोकाय का समारम्भ करते हैं, जैसे આરંભ કરે છે. માનન અથૉત જનતા દ્વારા મળવાવાળે સત્કાર, તે સત્કાર માટેકીર્તિસ્તંભ (મેમોરિયલ આદિ બનાવીને સમારંભ કરે છે. પૂજનને અર્થ છે–વસ્ત્ર અથવા રત્ન આદિને પુરસ્કાર પ્રાપ્ત કરે. તે માટે શિલ્પીગ રાજાની કે દેવતાની પ્રતિમા બનાવવામાં સમારંભ કરે છે.
જન્મ મરણ મોચન (મૂકાવવા માટે પણ પૃથ્વીકાયને સમારભ કરવામાં આવે છે. જન્મના માટે જેમ ભવાન્તરમાં સુખ પ્રાપ્ત કરવા માટે દેવકુલ આદિના નિમૉણ કરાવવામાં, અને મૃત્યુ માટે જેમ મૃત પિતા આદિનું સ્મારક તૃપ-ચૈત્ય બનાવવામાં મેચન અર્થાત મુક્તિને માટે દેવભવન એવં તેની પ્રતિમા બનાવવામાં, અથવા જન્મમરણુ-મોચનનો અર્થ છે-જન્મ અને મરણુથી મુક્ત થવું તે માટે પૃથ્વીકાયને સમારંભ કરે છે.
તથા દુખને નાશ કરવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરે છે, જેમ-ગ્રીષ્મના