________________
४६
आचाराने जीवः कस्मै भयोजनाय पृथिवीकार्य प्रति सावधव्यापार करोती ?-स्याह'इमस्स चेवे'-त्यादि । अस्यैव विद्युल्लताविलासवत्क्षणभङ्गरस्य जीवितस्य जीवनस्वार्थे चिरमुखार्थ, प्रासादसदनादिरचनाथ, गमना-गमना-वस्थानो-पवेशन-पार्थपरिवर्तन-पुत्तलिकामतिमादिकरणो-चारमस्रवणादिकरणो-पकरणादिग्रहणनिक्षेपणाऽऽलेपन-प्रहरण-भूपण-क्रय-विक्रय कृपिकरण-भाण्डादिनिर्माणार्थमित्यर्थः । तथा परिवन्दन-मानन-पूजनाय, परिवन्दनं प्रशंसा, तदर्थ यथा आश्चर्यगृहादि.
जीव किस प्रयोजनके लिये पृथिवीकाय के विषय में सावध व्यापार करता है ? सो बतलाते हैं
विजली की चमक के समान इस क्षणविनश्वर जीवन के चिरकालीन मुख के उद्देश से महल, मकान आदि का निर्माण कराने के लिए, अथवा गमन, आगमन, अवस्थान (स्थित रहना), उपवेशन (बैठना), पाश्व-परिवर्तन (पसवाडा बदलना), पुतली बनाना, प्रतिमा बनाना, मल-मूत्र त्यागना, उपकरण आदि ग्रहण करना, रखना, लेपकरना, ग्रहण करना, सजाना, खरीदना, बेचना, खेती करना, तथा वर्तन आदि बनाना, इत्यादि कार्यों के लिए सावध व्यापार किया जाता है ।।
इस के अतिरिक्त परिवन्दन मानन और पूजन के लिए भी सावध व्यापार किया जाता है। परिबन्दन अर्थात् प्रशंसा के लिए, जैसे आश्चर्यगृह (आजायव घर)
જીવ કયા પ્રજન માટે પૃથ્વીકાયના વિષયમાં સાવદ્ય વ્યાપાર કરે છે ? તે मताव छ:
વિજલીના ચમકારાની સમાન આ ક્ષણભંગુર જીવનના ચિરકાલીન (લાંબા સમય સુધી) સુખના ઉદેશથી, મહેલ મકાન આદિ બનાવવા માટે, અથવા ગમન, सागमन, सस्थान, (स्थित रहे) 6५वेशन, (RA) पाच-परिवर्तन, (५४iબદલવાં) પુતલી બનાવવી, પ્રતિમા બનાવવી, મલ-મૂત્ર ત્યાગ કરે; ઉપકરણ આદિનું अड ४९, राम, आप ४२३०, प्रडर ४२, सन्त, म , j, मेती કરવી તથા વાસણ બનાવવાં, ઈત્યાદિ કાર્યોને માટે સાવધ વ્યાપાર કરવામાં આવે છે.
તે સિવાય પરિવંદન માન અને પૂજન માટે પશુ સાવદ્ય વ્યાપાર કરવામાં આવે છે. પરિવન્દન અર્થાત્ પ્રશંસા માટે જેમ આશ્ચર્યગ્રહ (અજાયબ ઘર) આદિ બનાવવામાં
* आचर्यगृहम्-'म्युझियम' 'अजायबघर' इति भाषापसिद्धम् ।