________________
४४२
आचारास्त्रे । सरिम्मपरित्यागिनः पदकायरक्षका अनगारा: (साधयः) स्मः' इति वदन्तो दण्डि शाक्यादयः सन्ति । तत्र केचिद्देशुद्धयर्थ मृत्तिकास्नायिनो भवन्ति । केचित्तनिवासार्थ गृहादिनिर्माणकरणं कुदालखनिनादिभिः पृथिवीकायमुपमर्दयन्ति । केचित् स्त्रोदरपूर्त्यर्थं कृष्यादिकम कुर्वन्ति । केचिच्च देवकुलायर्थ सावद्यमुपदिशन्ति. पार्थिवीदेव-गुर्वादि-प्रतिमानिर्माणे जीर्णोद्धारकरणे च महामीमभवसमुद्रादात्मनः समुद्धारो भवतीति मन्यन्ते, वदन्ति च___ "निणभवणकारणविही, सुद्धा भूमी दलं च कहाई । भियगाणइसंधाणं, सासयटी य जयणाय ||९||....एयस्स फलं भणियं, इय आणाकारिणो उसस्स।
और परिमह के त्यागी हैं, पट्काय के रक्षक साधु हैं। इस प्रकार कहने वाले दण्डी शाक्य आदि हैं। इन में कोई-कोई तो शरीर की शुद्धि के लिए मिट्टी से स्नान करते हैं। कोई अपने रहने के लिए मकान आदि बनाने में कुदाल खनित्र (कुस) आदि खोदने के साधनों द्वारा पृथ्वीकाय का उपमर्दन करते हैं । कोई-कोई अपना पेट भरने के उद्देश्य से खेती आदि करते हैं । कोई देवकुल आदि के लिए सावध उपदेश देते हैं-देव गुरु आदि को पार्थिव प्रतिमा निर्माण कराने से और जीर्णोद्धार कराने से भवसागर से आत्मा का तरना होता है, ऐसा मानते हैं और कहते हैं कि
" जिनभवन बनाने की विधि इस प्रकार है-.-." शुद्ध भूमि, शुद्ध इंटें, पत्थर, काष्ठ आदि होना, कार्य करने वाले कारीगरों को प्रसन्न रखना, अपने परिणाम उत्तरोत्तर चढते हुए रखकर थतनापूर्वक कार्य कराना इत्यादि ।....भगवान की आज्ञाके
છીએ. સર્વ આરંભ અને પરિગ્રહના ત્યાગી છીએ, પકાયના રક્ષક સાધુ છીએ. આ પ્રમાણે કહેવાવાળો દંડી શાકય આદિ છે તેમાં કઈ-કઈ તે શરીરની શુદ્ધિ માટે માટીથી સ્નાન કરે છે. કેઈ પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવામાં કેદાળી, કોસ આદિ દવાનાં સાધનો દ્વારા પૃથ્વીકાયનું ઉપમન કરે છે, કઈ-કઈ પિતાનું પિટ ભરવાના ઉદ્દેશથી ખેતી કરે છે કે દેવકુળ આદિને માટે સાવદ્ય ઉપદેશ કરે છે–દેવ, ગુરૂ આદિની પાર્થિવ પ્રતિમા નિર્માણ કરાવવામાં અને જીર્ણોદ્ધાર કરાવામાં ભવસાગરથી આત્મા તરી શકે છે, એવું માને છે અને કહે છે કે --~
જિનમંદિર બનાવવાની વિધિ આ પ્રમાણે છે –શુદ્ધ ભૂમિ, શુદ્ધ છે, પથ્થર, કાઇ આદિ જોઈએ. કામ કરવાવાળા કારીગરોને પ્રસન્ન રાખવા, પિતાનાં પરિણામ ઉત્તરોત્તર ચઢતાં રાખીને તાપૂર્વક કાર્ય કરવું” ઈત્યાદિ ભગવાનની આજ્ઞાના આરાધક શ્રાવકને