________________
आचाराङ्गमुत्रे
॥ तालमास्व तत्फलं पातयतः क्रिया ||
तालवृक्षमारुह्य तत्फलं पातयन्नपि तावत्कालत एव पञ्चभिः कायिकयादिक्रियाभिः स्पृष्टो भवति ।
३९२
अष्टादश पापस्यानानि(१) प्राणातिपातः
जीयानां प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया भवति । हिंसापरिणामकाल एव प्राणातिपातक्रिया भवति । माणातिपातादीनामभ्यवसायमात्रादपि ज्ञानावरणीयादि कर्म जन्यते । उक्तञ्च
परिणामियं प्रमाणं णिच्छयमवलंवमाणाणं " इति ।
"
तालवृक्ष पर चढ कर फल गिरानेवाले को क्रियाएँ
*
ताल वृक्ष पर चड कर उस के फल गिराता हुआ तब तक कायिकी आदि पांचक्रियाओं से स्पृष्ट होता है ।
अठारह पापस्थान(१) माणातिपात
जीवों का प्राणातिपात करने के अध्यवसाय से प्राणातिपातक्रिया होती है । हिंसारूप परिणाम के समय ही प्राणातिपातक्रिया होती है । प्राणातिपात का अध्यवसाय होने मात्र से भी ज्ञानावरण आदि कर्म उत्पन्न होते हैं । कहा भी है---
}
" परिणामियं पमाणं णिच्छयमवलंवभागाणं "
अर्थात् प्राणातिपात करने का निश्चय करने वाले का परिणाम ही कर्मबन्ध का कारण है તાલવૃક્ષપર ચઢીને ફલ પાડનારની ક્રિયાઓ
તાલવૃક્ષ પર ચઢીને તેના ફળ પાડે છે ત્યાં સુધી કાયિકી આદિ પાંચ ક્રિયાના સ્પર્શ કરે છે.
અઢાર યાપસ્થાનું
(१) भाषातिपात-
જીવાના પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી પ્રાણાતિપાક્રિયા થાય છે. હિસા રૂપ પરિણામના સમયેજ પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રાણાતિપાતના અધ્યવસાય થવા માત્રથી પણ જ્ઞાનાવરણ આદિ કમ ઉત્પન્ન થાય છે કહ્યું છે, કે
" परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं. "
અર્થાત્-પ્રાણાતિપાત કરવાનેા નિશ્ચય કરવાવાળાનાં પરિણામજ કર્મ ખંધનું કારણ છે.