________________
-
-
आचारंचिन्तामणि-टीकाअध्य.१ ३.१ २.५ कर्मवादिन० ___आनुपूर्वीनाम चतुर्विधम्-नरकागत्यानुपूर्वीनाम, तिर्यगगत्यानुपूर्वीनाम, मनुष्यगत्यानुपूर्वीनाम, देवगत्यानुपूर्वीनाम च ।
(१४) लब्धि-शिक्षद्धि-प्रत्ययस्याकाशगमनस्य जनक नाम विहायोगतिः सामान्य गमनरूपा गतिरपि विहायोगति रित्युच्यते न तु केक्लमाकाशगमनरूपति। सा द्विधा-शुभा-शुभभेदात् । तत्र-ईस गज-पादीनां शुमा । उप्टशगालादीनाम् अशुमा । तत्र-लब्धिर्देवादीनां देवत्वोत्पत्त्यविनाभाविनी । शिक्षया ऋद्धिः, शिक्षद्धिः, लव्ध्या शिक्षर्या च तपस्विना, शिक्षर्या प्रवचनमधीयानानां विद्याद्यावर्तनप्रभावाद् वा आकाशगमनस्य जनकं विहायोगविनामकर्म ।
आनुपूर्वीनामकर्म चार प्रकार का है-नरकगत्यानुपूर्वीनाम, तिर्यग्गत्यानुपूर्वीनाम, मनुष्यगत्यानुपूर्वीनाम, और देवगत्यानुपूर्वीनाम ।
(१४) लब्धि एवं शिक्षाऋद्धिकारणक; आकाशगमन उत्पन्न करने वाला कर्म विहायोगतिनामकर्म कहलाता है। यह सामान्य गमनरूप गति भी विहायोगति कहलाती है, नहीं कि मात्र आकाशगमनरूप। इस के दो भेद हैं-शुभ और अशुभ । हंस, गज, वृपम आदि की गति के समान गुभविहायोगति है और ऊंट सियार आदि की गतिके अनुसार अशुभविहायोगति है। देव के रूप में उत्पन्न होने के साथ ही उत्पन्न होने चाली लब्धि देवों को प्राप्त होती है । शिक्षा से प्राप्त होने वाली ऋद्धि शिक्षा-ऋद्धि कहलाती है। लब्धि एवं शिक्षा-ऋद्धि से तपस्वियों का आकाशगमन होता है। प्रवचन का अध्ययन करने वालों का विद्या आदि के आवर्तन के प्रभाव से या शिक्षाऋद्धि से जो आकाशगमन होता है वह विहायोगति है।
આનપૂવીનામકર્મ ચાર પ્રકારનાં છે–નરકગત્યાનપૂર્વનામ, તિગગત્યાનપૂવીનામ. મનુષ્યરત્યાનુભૂવીનામ, અને દેવગત્યનુપૂર્વનામ.
(૧૪) લબ્ધિ એવા શિલાઋદ્ધિકારક આકાશગમન ઉત્પન્ન કરવાવાળું કર્મ વિહાગતિનામકર્મ કહેવાય છે. સામાન્ય ગમનરૂપ ગતિ પણ વિહાગતિ કહેવાય છે ફક્ત આકાશગમનરૂપ ગતિ નહીં. તેના બે ભેદ છે-શુભ અને અશુભ. હંસ, હાથી, બળદ વગેરેની ગતિ સમાન શુભવિહાગતિ છે. અને ઉંટ, શિયા વગેરેની ગતિ અનુસાર અશુભવિહાગતિ છે. દેવના રૂપમાં ઉત્પન્ન લેવાની સાથેજ ઉત્પન થવાવાળી લબ્ધિ દેવેને પ્રાપ્ત થાય છે. શિક્ષાથી પ્રાપ્ત થવાવાળી ઋદ્ધિ શિક્ષાદ્ધિ કહેવાય છે. લબ્ધિ એર્વ શિક્ષાદ્ધિથી તપસ્વિએ આકાશગમન કરે છે. પ્રવચનનું અધ્યયન કરવાવાળાના વિદ્યા આદિના આવર્તનના પ્રભાવથી અથવા શિક્ષાઋદ્ધિથી જે આકાશગમન થાય છે તે વિહાગનિ છે.