________________
३७२
आचाराम प्रमाणया गच्छति, तदाऽऽयुष्यकर्मणेवात्पत्तिस्यानं मामोति । तत्रानुपुर्वीनाम्नः कश्चिदुपयोगो न भवति । वक्रगत्या पुनः मत्तः पर- (वक्राकाररथावयव)लागल-गोमूत्रिकालक्षणया द्वित्रिचतु:समयमानया वक्रारम्भकाले पुरस्कृतमायुरादत्ते, तदैव चानुपूर्वीनामाप्युदेति ।
ननु च यथैव ऋच्या गती विनाऽऽनुपूर्वीनामकर्मणा गति प्रामोति, तद्वद् चक्रगत्यामपि कस्मान ? इति चेत्, उच्यते-ऋज्व्यां -पूर्वायुष्कर्मव्यापारेणैव गच्छति, यत्र तत् पूर्वायुष्कर्म क्षीणं, तत्र तस्याध्ययप्टिस्थानीयस्यानुपूर्वीनामकर्मण उदयो भवति । गति से जाता है तब आयु कर्म के द्वारा ही उत्पत्तिस्थान को प्राप्त कर लेता है, वहां आनुपूर्वांनामकर्म का कोई उपयोग नहीं होता । जब जीय कूपर (रथ का टेढा अवयव) हल या गोमूत्रिका सरीखी और दो तीन या चार समयवाली वक्र गति से जाता है तब मोडके आरम्भ--समय में आगे की आयु ग्रहण करता है, उसी समय आनुपूर्वी कर्मका उदय होता है ।
शङ्का-जैसे सरलगति में आनुपूर्वीकर्म के विना ही गति प्राप्त करता है, उसी . प्रकार वक्र गति में भी क्यों नहीं गति करता।
समाधान-सरल गति में पहले के आयुकर्म के व्यापार से ही जीव गति करता है । जहाँ वह आयु क्षीण हो जाती है वहाँ मार्गयष्टि के समान आनुपूर्वीनामकर्म का उदय होता है।
જાય છે, ત્યારે આયુકર્મ દ્વારાજ ઉત્પતિ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં આનુપૂવી નામકને કાંઈ ઉપયોગ થતું નથી. જ્યારે જીવ ઉપર રથને વાંકે એક ભાગ) હલ અથવા ગેમૂત્રિકા સરખી અને બે, ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જાય છે ત્યારે વળવાના આરંભ સમયમાં આગળની આયુ ગ્રહણ કરે છે તે સમય આનુપૂવી કર્મને ઉદય થાય છે.
શકા––જેમ સરલગતિમાં આનુપૂવકમ વિનાજ ગતિ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વક્રગતિમાં ગતિ શા માટે કરતા નથી ?
સમાધાન–સરગતિમાં પ્રથમના આયુકમના વ્યાપારથીજ જીવ ગતિ કરે છે. આ તે અણુ ક્ષીણ થઈ જાય છે ત્યાં માગયષ્ટિમાર્ગની લાકડીના સમાન આનુપૂવી નામકર્મને ઉદય થાય છે.