________________
-
२५८
आचाराने गुणानामसद्भाय इति सर्वः स्वीकारात् । शरीरे तद्गुणसत्त्वे हेतो मसिदता, इत्थं च देहाद् यहिर्देशेऽपि आत्माऽस्तीति पादं परित्यज्य स्वदेह एवात्मास्तीति मन्तव्यम् ।
यद्वा-आत्मा व्यापको न भवति चेतनत्वात् , यत्तु व्यापकं तम वेतनम् । यथा गगनम् । चेतनं चात्मा, तस्मान्न व्यापकः । इत्यमन्यापकत्वे सिद तस्य तत्रैवोपलभ्यमानगुणत्वे कायप्रमाणवाऽपि सिद्धा। यत् पुनरप्टसमयसाध्य ।
केवलिसमुद्घातावस्थायामाईतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकन्यापिरवेनात्मनः रिक्त देश में बुद्धि आदि गुणों का सदभाव नहीं है, ऐसा सभी ने स्वीकार किया है। शरीर में आत्मा के गुणों का अस्तित्व है ही, अत एव हेतु असिद्ध नहा है । इस प्रकार शरीर से बाहर आत्मा का अस्तित्व मानना छोड कर स्वदेह में हा अस्तित्व मानना चाहिए.
अथवा--आत्मा व्यापक नहीं है, क्या कि वह चेतन है। जो व्यापक होता है वह चेतन नहीं होता, जैसे आकाश । आमा चेतन है; अतः व्यापक नहीं है।
इस से आत्मा की अव्यापकता सिद्ध हो जाने पर पूर्वोक्त हेतु से (क्यों कि शरीर में ही उस के गुण पाये जाते हैं, इस हेतु से ) आत्मा की शरीरप्रमाणता भी सिद्ध हो जाती है। आठ समय में सम्पन्न होने वाले केवलिसमुद्धात को अवस्था में चौदहराजू लोक में आत्मा का व्याप्त हो जाना जो यहाँ माना है, वह નહિ. કારણ કે દેહથી અતિરિક્ત (દેહ સિવાય) દેશમાં બુદ્ધિ આદિ ગુણેને સદ્દભાવ નથી. એ પ્રમાણે સૌએ સ્વીકારેલું છે. શરીરમાં આત્માના ગુણનું અસ્તિત્વ છે જ, એ કારણથી હેતુ અસિદ્ધ નથી. આ પ્રમાણે શરીરની બહાર આત્માનું અસ્તિત્વ માનવું ત્યજીને પિતાના દેહમાં જ અસ્તિત્વ માનવું જોઈએ.
અથવા આત્મા વ્યાપક નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હોય છે તે ચેતન હોય નહિ, જેમ આકાશ, આત્મા ચેતન છે તે કારણથી વ્યાપક નથી.
આ હિતુથી આત્માની અવ્યાપકતા સિદ્ધ થવાથી પૂર્વોક્ત હેતુથી (કેમકે શરીરમાં જ તેના ગુણ જોવામાં આવે છે એ હેતુથી) આત્માની શરીરપ્રમાણતા પણ સિદ્ધ થઈ જાય છે. આ સમયમાં સંપન થવા વાળા કેવલિમુદ્દઘાતની અવસ્થામાં ચૌદ રાજલોકમાં આત્માનું વ્યાપ્ત થઈ જવાનું અહિં જે માન્યું
બન્સ
કદાચિહ્ન