________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ मू.५. आत्मवादिन० ____२५९ सर्वव्यापित्वं, तत् कादाचित्कमिति न तेन व्यभिचारः।
आत्मा श्यामाकतण्डुलमात्रो न भवति, अङ्गष्ठपर्वमात्रो वा न भवति, तावन्मात्रस्योपात्तशरीरव्यापित्वात् , तिले तैलवत् त्वक्पर्यन्तशरीरव्यापित्वेन चोपलभ्यमानगुणत्वात् , तस्मादुपात्तशरोरे वनपर्यन्तशरीरव्यापीति सिद्धम् ।
(१०) अमूर्तत्वनिरूपणम्आत्मा अमूर्तः, इन्द्रियैरग्राह्यत्वात् , खड्गादिभिरच्छेद्यत्वात् , शूलादिभिरभेद्यत्वात् , रूपरहितत्वात् , अनायमूर्तपरिणामत्वात् , नित्यत्वात् । कादाचित्क (कभी-कभी होनेवाला) है, उस से व्यभिचार नही आता ।
आत्मा श्यामाक धान्यकण घरावर नहीं है, न अंगूठे के पर्व ( पोर) के बराबर ही है, इतना सा आत्मा एक साथ समस्त शरीर में व्यापक नहीं हो सकता, मगर आत्मा के गुण तो संपूर्ण शरीर में उपलब्ध होते हैं, जैसे तिलों में तेल सर्वत्र पाया जाता है, अत एव सिद्ध हुआ कि आत्मा प्राप्त शरीर में त्वचापर्यन्तव्यापी है ।
(१०) आत्मा का अमूर्तत्वआत्मा अमूर्त है, क्यों कि वह इन्द्रियों के द्वारा ग्रहण नहीं किया जाता, वह खड्न आदि से छेदा नहीं जा सकता, शूल आदि से भेदा नहीं जा सकता, वह अरूपी है, अनादि काल से अमूर्त परिणामवाला है और वह नित्य है । (दायित थवावा) छे, तेमां व्यलियार भावतो नथी.
આત્મા શ્યામાક ધાન્યના કણ બરાબર નથી; તેમજ અંગૂઠાના પર્વ (પર) બરાબર પણ નથી. એટલે આત્મા એક સાથે સમસ્ત શરીરમાં વ્યાપક થઈ શકતો નથી, પરંતુ આત્માના ગુણ તે સંપૂર્ણ શરીરમાં ઉપલબ્ધ થાય છે, જેમ તલમાં તેલ સર્વત્ર હોય છે. એ કારણથી એ સિદ્ધ થયું કે આત્મા આ પ્રાપ્ત શરીરમાં વચાચામડી સુધી વ્યાપી રહેલે છે.
(१०) मामा अभूतव આત્મા અમૂર્ત છે. કારણ કે તે ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાતું નથી, ખડગ (તલવાર) આદિથી છેદી શકાતું નથી, ફૂલ આદિથી ભેદી શકાતું નથી, અરૂપી છે, અનાદિ કાલથી અમૂર્ત પરિણામવાળો છે. અને તે નિત્ય છે.