________________
२५४
आचाराङ्गो समुपादने। यथा कोऽप्यमानी व्याधिनिदानभृतमपध्यमश्ननअवान्छितमपि जरादिक स्वयमुत्पादयति, तथाऽयमात्मा कर्मबन्धनमवान्छन्नप्यात द्रव्यानवशेन कर्मबन्धन प्राप्नोति । यथा कर्मवन्धनं स्वयमेवादत्ते, तथा तत्फलमपि चाही कित्रिन्निमितमपेक्ष्य स्वयमेवोपभुयते । एवं चात्मनो भोक्तृत्व सिध्यति । भोक्तृत्वाच्च कतेसमपि तस्य निर्वाधम् ।
सांख्यसिद्धान्ते प्रकृतेः कर्तृत्व, न तु जीवस्य, भोक्तृतं चापि जीवस्योपचरितमेव । दर्पणाकारायां युद्धी संक्रान्तानां मुखदुःखादीनां स्वात्मनि कारण अपनी आमा में कर्म-रज इकट्ठी कर लेता है। जैसे अज्ञानी मनुष्य रोग के कारणभूत अपथ्य का सेवन करता हुमा न चाहते हुए भी व्यर आदि को उत्पन्न कर लेता है, उसी प्रकार आत्मा कर्मवन्धन की इध्यान कर के भी आत-रौद्रध्यान के अधीन होकर कर्मवन्ध को प्राप्त होता है। जैसे कर्मबन्ध को मामा स्वयं ग्रहण करता है। उसी प्रकार किसी बाा निमित्त की अपेक्षा से उसका फल भी स्वयं ही भोगता है। इसी प्रकार आमा में भोक्तापन सिद्ध होता है, और मोका होने से उस में कर्तापन भी विना किसी बाधा के सिद्ध हो जाता है।
सांख्यमत से प्रकृति कर्ता है, जीव नहीं, और भोक्तापन जीव में उपचार से है। दर्पणाकार बुद्धि में प्रतिबिम्बित होने वाले सुख-दुःख आदि का आत्मा में प्रतिबिम्ब આત્માને વિષે કર્મ—રજ (કર્મના રજકણે) એકઠી કરી લે છે, જેમ અજ્ઞાની મનુષ્ય રોગના કારણભૂત અપચનું (રાગ ઉત્પન્ન કરે તેવું) સેવન કરીને, પોતે ઈચ્છતું નથી તે પણ જવર (તાવ) આદિને ઉત્પન્ન કરી લે છે. તે પ્રમાણે આત્મા કર્મબંધનની ઈચ્છા નહિ કરવા છતાંય પણ આર્ત-રૌદ્ર યાનને આધીન થઈને કેમ બંધનને પ્રાપ્ત થાય છે. જેવી રીતે કર્મબંધનને આત્મા પિતે જ ગ્રહણ કરે છે, તે પ્રમાણે કઈ બાહ્ય નિમિત્તની અપેક્ષાથી તેનું ફલ પણ પોતે જ ભગવે છે. એ પ્રમાણે આત્મામાં ભોકતાપણું સિદ્ધ થાય છે. અને ભકતા હોવાથી તેમાં કોઈ પ્રકારની બાધા વિના કર્તાપણું પણ સિદ્ધ થઈ જાય છે.
સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્યા છે, જીવ કર્તા નથી. તાપણું તે પણ જીવમાં ચારથી છે. દર્પણકાર બુદ્ધિમાં પ્રતિબિસ્મિત (પ્રતિબિંબરૂપે) થવાવાળા દેખાવવાવાળા) સુખ-દુઃખ આદિનું પ્રતિબિંબ આત્મામાં પડી શકતું નથી, સ્ફટિક