________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ . ५. आत्मवादिप्र०
२५१
"
औदारिकादिशरीरस्य कर्त्ताऽस्ति, आदिमत्प्रतिनियताकारित्वात् कुम्भस्य यथा कुलालः । यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति, यथाऽभ्रविकारः । यथ शरीरस्य कर्त्ता स आत्मा, इत्येवमात्मनः कर्तृत्वं सिध्यति । अत्रादिमत्त्व विशेषणं मेर्वादीनुपादाय हेतोरनैकान्तिकत्ववारणाय ।
यद्वा-आत्मा
कर्ता, स्वकर्मफलभोक्तत्वात् वणिक्कूपीचलादिवत् । आत्मा स्वकृतकर्मफलभोक्ता तस्मात् कर्ता, यथा वणिक्कृपीवलादयोऽकृतकर्मणः फलं न प्राप्नुवन्ति ।
इस औदारिकादि शरीर का कोई कर्ता है, क्यों कि औदारिकादि शरीर आदिमान् और प्रतिनियत आकारवाला है, जैसे- घडेका कर्ता कुंभार । जो वस्तु विना कर्ता की होती है वह आदिमान् और नियत आकार वाली नहीं होती, जैसे- बादल का विकार । जो शरीर का कर्ता है, वह आत्मा है । इस प्रकर आत्मा का कर्तृत्व सिद्ध होता है । यहाँ " आदिमत् ' विशेषण से मेरु आदि से होने वाले अनेकातिन्क दोषका निवारण किया गया है, क्यों कि वे आदिमान् नहीं है ।
अथवा आत्मा कर्ता है, क्यों कि वह अपने कर्मों का भोक्ता है, जैसे वणिक् या किसान। आत्मा अपने कर्मों के फलका भोक्ता है इस कारण कर्ता है । जैसे - वणिक् या किसान आदि विना किये कर्म का फल नहीं भोगते, इसी प्रकार आत्मा विना किये कर्म का फल नहीं भोगता ।
આ ઔકારિકાદિ શરીરના કેાઇ કર્યાં છે, કારણ કે ઔદારિકાદિ શરીર, આદિમાન્ અને પ્રતિનિયત આકાર વાળુ' છે, જેમ ઘડાના કર્તા કુંભાર. જે વસ્તુ કર્યાં વિનાની હોય છે, તે આદિમાન્ અને નિયત આકાર વાળી હોય નહિ, જેમ વાદળને વિકાર. જે શરીરના કર્તા છે તે આત્મા છે. એ પ્રકારે આત્માનું કર્તૃત્વ સિદ્ધ થાય છે. અહીં' ‘ આદિત્’ વિશેષણથી મેરુ આદિથી થવા વાળા અનેકાન્તિક દોષનું નિવારણ यु" छे, शरयु } ते 'माहिभान्' नथी.
અથવા—આત્મા કર્તા છે, કારણ કે તે પેાતાના કર્મોના ભેાકતા છે. જેમ વર્ણિમ્ અથવા ખેડુત. આત્મા પેાતાનાં કર્મોનાં લને ભેાકતા છે, તે કારણથી કર્તા છે, જેમ વિક્ અથવા ખેડુત આદિ, કર્મ કર્યાં વિના કનુ ફળ ભેાગવતા નથી. તે પ્રમાણે આત્મા કમ કર્યા વિના તેનુ ફળ ભોગવતા નથી.