________________
--
-
- २४२ . . . . . .. आधाराचे
- परन्त्वेकान्तनित्यत्वे, एकस्यात्मनो नारकतिर्यङ्मनुष्यदेवगतिपरिणामा नोपपोरन्। एकान्तक्षणिकत्वेऽपि साध्यायाध्ययनस्यानादिपरिश्रममत्यभिज्ञान नोपपद्येत । तस्मादात्मा फयश्चिनित्या, फायश्चिदनित्यः, इत्यवश्यं स्वीकरणीयम् ।
यत्तु-" द्रव्यक्षेत्रकालभावैरेकान्तेनैव नित्यः, अविचलितस्वमात्र आत्मे"-ति वदन्ति तत्सर्वमयुक्तम् । तथा सति मुखदुःखसंसारमोक्षाणामनुपपत्तिरापर्यत । तत्र हि आपदानुभवरूपं क्षणं मुखं, तापानुमवरूपं दुःश्वम् , तिर्यामनुप्यनारक देवभवसंसरणरूपः संसारः, अप्टविधर्मवन्धवियोगो मोक्षः। एकान्तवाद इस लिए आत्मा निरय है । :आत्मा निन्य होने के कारण अमूर्त है, और अमूर्त होने के कारण शरीर से भिन्न है।
किन्तु आत्मा को एकान्त नित्य मानने पर एक ही आरमा नरक तिर्यश्च, मनुष्य और देवगतिरूप नाना पर्यायों को प्राप्त नहीं होगा। और एकान्त क्षणिक मानने पर भी स्वाध्याय, अध्ययन, प्यान आदि का परिश्रम वृथा हो जायगा, और प्रत्यभिज्ञान का अभाव हो जायगा । अत एव आत्मा कथंचित् नित्य और कथंचित् अनित्य है, ऐसा अवश्य स्वीकार करना चाहिए। . जो लोग द्रव्य, क्षेत्र, काल और भाव से आरमा को एकान्त नित्य अविचल स्वभाव वाला मानते हैं, यह सब अयुक्त है। ऐसा मानने से सुख, दुःख, संसार और मोक्ष नहीं बन सकते । आह्लाद का अनुभव करनारूप क्षण सुख कहलाता है। संताप का अनुभव करना दुःख है। तिर्यश्च, मनुष्य, नारक और देव भव में जाना संसार है । . आठ प्रकार के कर्मबन्ध का वियोग होनी मोक्ष है। एकान्तवाद કારણ જ નથી તે પછી તેના કારણનો અભાવ શ થશે ? એ કારણથી આત્મા નિત્ય છે. આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. અને અમૂર્ત હોવાના કારણે શરીરથી ભિન્ન છે.
પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાથી એક જ આત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂ૫ નાના પર્યાયે ને પ્રાપ્ત નહિ થાય, એને 'એકાત ક્ષણિક માનવાથી પણ સ્વાધ્યાયઅધ્યયન, ધ્યાન કે આદિને પરિશ્રમ વૃથા થઈ જશે, અને પ્રત્યભિજ્ઞાનને અભાવ થઈ જશે, એ કારણથી આત્મા કંચિત નિત્ય અને કંચિત્ અનિત્ય છે. એ પ્રમાણે જરૂર સ્વીકારવું જોઈએ. . • જે માણસે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આત્માને એકાન્ત નિત્ય, અવિચલ સ્વભાવ વાળો માને છે, તે સર્વ અયુક્ત છે. એ પ્રમાણે માનવાથી સુખ, દુખ સંસાર અને મોક્ષ બની શકશે નહિ. આહલાદને અનુભવ કરવારૂપ ક્ષણ સુખ કહેવાય . સંતાપને અનુભવ કરવો તે દુખ છે. તિર્યંચ, મનુષ્ય, નારકી અને દેવભવમાં જવું તે સંસાર છે. આ પ્રકારના કર્મ બંધને વિયાગ થવું તે મેક્ષ છે એકાતવાદ્ધ