________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ म.५..आत्मवादिप्र०
२४३ समालम्बने तु सुखदुःखादयः सर्वे आत्मनोऽमच्युतानुत्पन्नस्थिरैकस्वमावतयाऽन्ययात्वरूपपरिणामासंभवानोपपद्येरन् , नारकत्वादिभायो यस्य यादृशो विद्यते, तदन्यरूपतां नासौं प्रपद्येत ।
भावतोऽप्रसन्नस्यात्मनः पूर्वरूपापरित्यागे सति पुनः प्रसन्नरूपताया असंभवः स्यात् । दृश्यते पुनरमसन्नस्य कदाचित् प्रसन्नताऽपि, सा नोपपद्येत । तस्मादेकान्तवादं परित्यज्यानेकान्तवादः समालम्बनीयः।
(३) चेतनाववनिरूपणम्अयमात्मा निश्चयनयेन शुद्धचेतनासहितः, व्यवहारनयेन च कर्मादि स्वीकार करने पर आत्मा अप्रच्युत, अनुम्पन्न और स्थिर एकरूप तथा एक स्वभाव वाला होने के कारण, और उसमें रूपान्तर होना असंभव होने से सुख दुःखादि नहीं होंगे, अतः विभिन्न अवस्थाएँ भी नहीं हो सकेंगी, फिर जो आत्मा नारकवादि जिस रूप में है वह सर्वदा उसी रूप में रहेगी-एक मव से दूसरे भव में नहीं ना सकेगी। जो आत्मा अप्रसन्न है, मगर अप्रसन्न का भी कभी प्रसन्न होना दिखाई देता है, फिर ऐसा न हो सकेगा । अत एव एकान्तवाद का त्याग करके अनेकान्तवाद का आश्रय लेना चाहिए।
(३) चेतनावत्वयह आत्मा निश्चयनय से शुद्ध चेतना से युक्त है और व्यवहारनय से સ્વીકાર કરવાથી આત્મા અપ્રચુત, અનુત્પન્ન અને સ્થિર એકરૂપ તથા એક સ્વભાવ વાળ હોવાના કારણે તેમાં રૂપાન્તર થવું અસંભવિત હેવાથી સુખ-દુઃખદિ નહિ હેય. તે કારણથી વિભિન્ન અવસ્થાઓ પણ થઈ શકશે નહિ. ફરી જે આત્મા નારકત્વાદિ જે કપમાં છે, તે સર્વદા તે રૂપમાં જ રહેશે. એટલે એક ભવમાંથી બીજ ભવમાં જઈ શકશે નહિ. વળી જે આત્મા અપ્રસન્ન છે તે પિતાના પૂર્વરૂપને પરિત્યાગ ન કરે તે તેને ફરી પ્રસન્નતામાં આવવું તે અસંભવ છે, પરંતુ અપ્રસન્ન પણ કઈ વખત પ્રસન્ન હોય એમ દેખાય છે; ફરી એમ નહિ થઈ શકશે. એ કારણથી અનેકાન્તવાદને ત્યાગ કરીને અનેકાન્તવાદને આશ્રય લેવા જોઈએ.
__ (3) येतनाઆ આત્મા નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાથી યુક્ત છે અને વ્યવહારનયથી “આત્માને