________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मृ.४. संज्ञा
२०७ साक्षात्कारेण सम्बोध्य कथनम् , तीर्थङ्करप्रवचनरूप आगमो वा, तेन। . परव्याकरणोदाहरणं यथा-साक्षात् भगवतो देशनया मेघकुमारादयो जातिस्मरणं माप्तवन्तः। ___तथा-अन्येपामन्तिके वा श्रुत्वेति, अन्येषां समीपे, श्रुत्वा स्वगत्यागत्यादियोधकतद्वचनश्रवणेन । तृतीयोदाहरणं यथा-पड् मित्रभूपाश्छमस्थावस्थस्य मल्लीनाथभगवतः समीपे तद्वचनेन जातिस्मरणमवापुः ।
अथात्मनि विपये यादृशं गत्यागत्यादिज्ञानं भवति, तदेव दर्शयतितद्यया-इत्यादि 'पूर्वस्या दिशाया आगतोऽहमस्मि यावद् अन्यतरस्या दिशाया अनुदिशाया वा आगतोऽहमस्मी'त्यनेन स्वगमनावधि-द्रव्यदिशाज्ञानं, तथापरख्याकरणका उदाहरण जैसे-साक्षात् भगवान् की देशना से मेघकुमार आदिने जातिस्मरण ज्ञान प्राप्त किया था।
तथा दूसरों से सुनकर भी गति अगति का ज्ञान होता है । तात्पर्य यह है कि-अपनी गति एवं आगति समझाने वाले दूसरे के बचनों से भी जातिस्मरण हो जाता है । जैसे—छह मित्र-राजाओंने छमस्थ-अवस्था वाले भगवान् मल्लिनाथ के वचनों से जातिस्मरण प्राप्त किया था । ___आत्मा के विषय में गति-आगति आदि का ज्ञान जिस प्रकार होता है, उसे दिखलाते हैं-मैं पूर्व दिशा से आया हूँ ( यावत् ) अन्यतर दिशा से अथवा अनुदिशा से मै आया हूँ' इस कथन से अपने गमन तक की द्रव्य-दिशा का ज्ञान सूचित किया है। तथा मेरा आत्मा औपपातिक ' है यहाँ से लेकर ' भ्रमण करता है। પરવ્યાકરણનું ઉદાહરણ, જેમકે-સાક્ષાત ભગવાનની દેશનાથી મેઘકુમાર આદિએ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તથા–બીજા પાસેથી સાંભળીને પણ ગતિ–આગતિનું જ્ઞાન થાય છે કે – પિતાની ગતિ અને આગતિ સમજાવવાવાળા બીજાના વચનથી પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. જેમ-છ મિત્ર-રાજાઓએ છવાસ્થ––અવસ્થા વાળા ભગવાન મલ્લિનાથના વચનેથી જાતિ સ્મરણ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં ગતિ–આગતિનું જ્ઞાન જે પ્રમાણે હેય છે તેને દેખાડે છે-“હું પૂર્વ દિશાથી આવ્યો છું, (યાવતું) અન્યતર દિશાથી અથતા અનુદિશાથી હું આવ્યો છું” આ કથનથી પિતાના ગમન સુધીની દ્રવ્ય દિશાનું જ્ઞાન સૂચિત કર્યું છે,