________________
-
mamaeeeeeee
२०८
भावाराने 'अस्ति मे आत्मा औपपातिकः' इत्यारभ्य 'अनुसंचरित सोऽहम् 'इत्यन्तेन ट्रव्यभावोभयदिशाज्ञानं भगवता मदर्शितम् ।
सोऽहमस्मी'त्येनेनेदमावेदितं भवति । त्रिविधान्यतमेन कारणेन माने माप्तो जीवः स्वात्मस्वरूपमेवं विशानाति-यदयमात्मा सकलकर्मक्षयावधि चतुर्गति-- भ्रमणकर्ता पुनरपि कस्याञ्चिदेकस्यां दिशायामनुदिशायां या गमिप्यति नास्त्यस्य गतिविरामस्तावदिति । एवमयमात्मा सर्वस्या दिशाया अनुदिशाया आगतःपुनरपि । स्वकर्मवशगः सन् सर्वस्यां दिशायामनुदिशाटां वा परिभ्रमिप्यति । न कदाचिदस्य विश्रान्तिलेशोऽपि तादृशोऽहमस्मीति । मुं०४॥ वह मैं हूँ' यहाँ तक द्रव्यदिशा और भावदिशा, दोनों का ज्ञान भगवान्ने प्रदर्शित किया है।
emamalini
वही में है। इस कथन से यह प्रकट होता है कि-तीन में से किसी एक कारण के द्वारा ज्ञान को प्राप्त जीव इस रूप में अपना आत्मस्वरूप जानता है। कि-यह आत्मा जब तक समस्त कर्मों का क्षय नहीं कर देता तब तक चारों गतिया में भ्रमण करता है और फिर किसी एक दिशा में या अनुदिशामें गमन करेगा परन्तु कर्मों का क्षय जब तक न हो तब तक उसकी गति का अन्त नहीं आता है । इस प्रकार यह आत्मा सब दिशाओं से और अनुदिशाओं से आया है और कर्मों के अधीन हो कर फिर सब दिशाओं अथवा विदिशाओं में परिभ्रमण.करेगा, इसे लेशमात्र भी कभी । विश्राम नहीं मिल सकता, ऐसा मैं हूँ || सू० ४ ॥ તથા–“મારે આત્મા ઔપપાતિક છે ત્યાંથી લઈને “ભ્રમણ કરે છે તે હું છું ત્યાં સુધી દ્રવ્ય દિશા અને ભાવદિશા, એ બન્નેનું જ્ઞાન ભગવાને પ્રદર્શિત કર્યું છે.
તે હું છું આ કથનથી એમ પ્રગટ થાય છે કે એ ત્રણમાંથી કોઈ કારણ દ્વારા જ્ઞાનને પામેલે જીવ આ રૂપમાં પોતાના આત્મસ્વરૂપને જાણે છે કે આ આત્મા
જ્યાં સુધી સમસ્ત કોને ક્ષય કરતું નથી, ત્યાં સુધી ચારેય ગતિઓમાં ભ્રમણ , કરતે રહે છે, અને ફરી કઈ દિશામાં અથવા તે અનુદિશામાં ગમન કરશે. પરંતુ
ત્યાં સુધી કમીને ક્ષય નહિ હોય ત્યાં સુધી તેની ગતિને અંત આવતે નથી. એ પ્રમાણે આ આત્મા સર્વ દિશાઓથી અને અનુદિશાએથી આવ્યું છે અને કમીને આધીન થઈને ફરીથી સર્વ દિશામાં અથવા વિદિશાઓમાં પરિભ્રમણ કરશે. તેને લેશમાત્ર પણ વિશ્રામ મલી શકતા નથી એ હું છું, (સૂ) ૮)