________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ.१ मृ. ४. संज्ञा
साक्षात्कारेण सम्बोध्य कथनम्, तीर्थङ्करमवचनरूप आगमो वा तेन । परव्याकरणोदाहरणं यथा - साक्षात् भगवतो देशनया मेघकुमारादयो जातिस्मरणं
माप्तवन्तः ।
तया - अन्येषामन्तिके वा श्रुत्वेति, अन्येषां समीपे श्रुत्वा स्वगत्या - गत्यादिबोधकतद्वचनश्रवणेन । तृतीयोदाहरणं यथा- पड् मित्रभूपाश्छद्म स्थावस्थस्य मल्लीनाथ भगवतः समीपे तद्वचनेन जातिस्मरणमंत्रापुः ।
२०७
अवात्मनि विषये यादृशं गत्यागत्यादिज्ञानं भवति, तदेव दर्शयतितया - इत्यादि 'पूर्वया दिशाया आगतोऽहमस्मि यावद् अन्यतरस्या दिशाया अनुदिशाया वा आगतोऽहमस्मीत्यनेन स्वगमनावधि - द्रव्यदिशाज्ञानं, तथापरव्याकरणका उदाहरण जैसे- साक्षात् भगवान् की देशना से मेघकुमार आदिने जातिस्मरण ज्ञान प्राप्त किया था ।
तथा -- दूसरों से सुनकर भी गति अगति का ज्ञान होता है । तात्पर्य यह है कि- अपनी गति एवं आगति समझाने वाले दूसरे के बचनों से भी जातिस्मरण हो जाता है । जैसे—छह मित्र - राजाओंने छास्थ - अवस्था वाले भगवान् मल्लिनाथ के बचनों से
1
नातिस्मरण प्राप्त किया था ।
आत्मा के विषय में गति - आगति आदि का ज्ञान जिस प्रकार होता है, उसे दिखलाते हैं- 'मैं पूर्व दिशा से आया हूँ / यावव ) अन्यतर दिशा से अथवा अनुदिशा से मै आया हूँ' इस कथन से अपने गमन तक की द्रव्य-दिशा का ज्ञान सूचित किया है । तथा ' मेरा आत्मा औपपातिक ' है यहाँ से लेकर ' भ्रमण करता है, । પરવ્યાકરણનું ઉદાહરણ, જેમકે-સાક્ષાત્ ભગવાનની દેશનાથી મેઘકુમાર આદિએ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તથા-ખીજા પાસેથી સાંભળીને પશુ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે કે:-- પેાતાની ગતિ અને આતિ સમજાવવાવાળા બીજાના વચનાથી પશુ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. જેમ-છ મિત્ર-રાજાઓએ છદ્મસ્થ અવસ્થા વાળા ભગવાન મલ્લિનાથના વચનાથી જાતિ સ્મરણ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં તિ-આગતિનું જ્ઞાન જે પ્રમાણે હોય છે તેને દેખાડે છે--‘હું પૂર્વ દિશાથી આવ્યેા છું, (યાવતા) અન્યતર દિશાથી અથતા અદિશાથી હું આવ્યો છુ’ આ કથનથી પેાતાના ગમન સુધીની દ્રષ્યદિશાનું જ્ઞાન સૂચિત કર્યું છે,