________________
૨૦e
. .
.
.
. “भाचारामसूत्रे
टीका
यत् यदि पुनर्जानीयात् स्वस्वगत्यागत्यादिकं कश्चित् , तत् त्रिविधन कारणेन, तदाइ-सहसंमत्येत्यादि । आत्मना सह वर्तते या सम्यगमतिः, सा सहसंमतिः, परोदेशमन्तरेण समुत्पन्ना जातिस्मरणापधिमनः पर्यपकेवलज्ञानरूपा, तया सहसंमत्या। तत्र जाविस्मरणवान्नियमतः संख्यातमवान् जानाति, अवधिज्ञानी संख्यातभवानसंख्यातभवान् वेत्ति, तथैव मनापर्ययज्ञानी च । केवलज्ञानी तु नियमतोऽनन्तान् भवान् विजानाति । जातिस्मरणज्ञानवानवान्तरे यद्यसंनिभत्र न कुर्यात् , तर्हि स्वकीयसंक्षिपश्चेन्द्रियभवस्योलटतो नवशतभवान् विज्ञातुं शक्नुयात् । जातिस्मरणेन स्वकीयपूर्वमवं विज्ञातुर्दृष्टान्तः प्रदश्यते--
अगर कोई अपनी-अपनी गति और आगति को जाने तो तीन प्रकार के कारण से जान सकता है, उसी को कहते हैं-~~सहसम्मति आदि से, आत्मा के साथ रहने वाली सम्यग्मति कहलाती है, अर्थात् परोपदेश के विना ही उत्पन्न होनेवाली जातिस्मरण, अवधि, मनःपर्यय और केललज्ञान रूप मति सहहम्मति कहलाती है, उनमें जाति स्मरणवाला नियम से संख्यात भवोको जानता है, अवधिज्ञानी संख्यात या असंख्यात भवों को जानता है, इसी प्रकार मनःपर्ययज्ञानी भी जानता है, किन्तु केवलज्ञानी नियम से अनन्त भवों को जानता है । जातिस्मरण-ज्ञानवाला बीच में यदि असंज्ञी का भव न करे तो अपने संज्ञी-- पञ्चेन्द्रिय के उत्कृष्ट नौ सौ भवों को जान सकता है। जातिस्मरण से अपना पूर्वभव जानने वाले का घटान्त प्रदर्शित किया जाता है--
અથવા કેઈ પિતાપિતાની ગતિ અને આગતિને જાણે તે ત્રણ પ્રકારના કારણુથી જાણી શકે છે, તેને કહે છે–સહસંમતિ આદિથી, આત્માની સાથે રહેવા વાળી સમ્યગૂ મતિ-બુદ્ધિ અર્થાત્ પરિપદેશ વિનાજ ઉત્પન્ન થવા વાળી જાતિસ્મરણ, અવધિ, મન પર્યય, અને કેવલજ્ઞાનરૂપ મતિ તે સહસંમતિ કહેવાય છે. જાતિસ્મરણ વાળા નિયમથી સંખ્યાત ભને જાણે છે. અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત ભાવેને જાણે છે. એ પ્રમાણે મન પર્યાયજ્ઞાની પણ જાણે છે. પરંતુ કેવલજ્ઞાની નિયમથી અનન્ત ભવને જાણે છે. જાતિ મરણ જ્ઞાનવાળા જીવ વચમાં
અસંસીને ભવ ન કરે તે પોતાના સણી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ નવ (૯૦૦) ભવને જાણી શકે છે. જતિસ્મરણથી પોતાના પૂર્વભવને જાણનારનું દ્રષ્ટાંત બતાવે છે