________________
१९४
आचाराने देवगतिश्चेति द्वे । सर्वयोगेऽष्टादश भावदिशः सन्ति । . अथ दिशां विदिशां च प्रवृत्तिः कुतः स्थानाद्भवति ? उच्यते
तिर्यग्लोकस्य मध्यभागे रत्नप्रभा भूमिः, तदुपरि मध्यभागे मेरुपर्वताभ्यन्तरे द्वौ लघुतरी प्रतरौ स्तः। तदुपरि गोस्तनाकाराश्चत्वारथस्वारः प्रदेशाः सन्ति । ईशाष्टप्रदेशी चतुष्कोणो रुचकनामा भागोऽस्ति । तत एव दिशां विदिशा च प्रवृत्तिभर्वति । उक्तञ्च
" तिर्यग्लोकस्य मध्ये यो, रुचकोऽष्टमदेशकः ।
दिशामनुदिशां चैव, प्रवृत्तिर्जायते ततः" ॥१॥ स्कन्धबीज के भेद से चार प्रकार की वनस्पति, ये सब मिलकर · सोलह होते हैं। तथा नरकगति और देवगति मिलकर अठारह प्रकार की भाव-दिशाएँ हैं।
प्रश्न-दिशाओं और विदिशाओंकी प्रवृत्ति किस स्थान से होती है ?
-
-
-
-
-
उत्तर-तिर्यगलोक के मध्यभाग में रनप्रभा भूमि है। उसके उपर मध्यभाग में मेरु पर्वत के अन्दर दो छोटे प्रतर हैं। उनके उपर गाय के स्तन के आकारवाले . चार चार प्रदेश हैं। ऐसा अष्टप्रदेशी चौकोना रुनक नामक भाग है। वहां से दिशाओं और विदिशाओ की प्रवृत्ति होती है । कहा भी है
- " तिचे लोक के मध्य में आठ प्रदेशवाला रुचक भाग है । उसी से सब दिशाओं और अनुदिशाओं की प्रवृत्ति होती है ॥ १॥" તથા કંઇબીજના ભેદથી ચાર પ્રકારની વનસ્પતિ, આ સર્વે મળીને સેળ થાય છે, તથા નરકગતિ અને દેવગતિ મળીને અઢાર પ્રકારની ભાવ-દિશાઓ છે.'
प्रश्न-हिशा भने विमानी प्रवृत्ति या स्थानथी डाय ? "
ઉત્તર-તિર્થગલકના મધ્ય ભાગમાં રત્નપ્રભા ભૂમિ છે, તેના ઉપર મધ્ય ભાગમાં મેરૂ પર્વતની અંદર નાના બે પ્રતર છે, તેના ઉપર ગાયના સ્તનના આકાર વાળા ચાર-ચાર પ્રદેશ છે. એવે આઠપ્રદેશી ચાર ખુણાવાળો રૂચક નામને ભાગ છે, તેનાથી દિશા અને વિદિશાઓની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે –
ઇતિછ લેકના મધ્યમાં આઠ પ્રદેશવાળો રૂચક ભાગ છે, ત્યાંથી સર્વ દિશાઓ भने अनुशागानी प्रवृत्ति याय छ,” ॥१॥