________________
आचारास्त्रे (८) मतिःवर्तमानविषयक ज्ञान मतिः । यथा-'मुनिः सपमार्थ भिक्षामटति'।
विशिष्टक्षयोपशमजन्यं प्रभूतपदावर्ति यथावस्थितस्वरूपनिर्णयात्मकं ज्ञानं प्रज्ञा ।
आभिनिवोधिकस्वरूपस्य मतिज्ञानस्य प्रभेदा उक्ता..। ___" हेकेा नो संज्ञा भवती" त्यत्र संज्ञाशब्देनं मविज्ञानान्तर्गतं स्मृतिरूपं विशिष्टं ज्ञानं भगवता नोशब्दनिर्देशेन प्रतिषेधितम् , नतु सर्वविधसंझारूपं सामान्य ज्ञानम् ।
(८) मतिःवर्तमानविषयक ज्ञान मति कहलाता है। जैसे- मुनि संयम पालने के अर्थ मिक्षाके लिए भ्रमण करता है।'
(९) प्रज्ञाविशिष्ट क्षयोपशम से उत्पन्न होने वाला और प्रभूत पदार्थों के यथार्थ स्वरूप का . निर्णयात्मक ज्ञान प्रज्ञा है।
आभिनिवोधिकरूप मतिज्ञान के प्रभेद कहे गये।
'कितनेक जीवाको संज्ञा नहीं होती' यही संज्ञा शब्द से मतिज्ञान के अन्तर्गत स्मृतिरूप विशिष्ट ज्ञान का भगवान्ने 'नो' शब्द का निर्देशं करके निपेध किया है, किन्तु सब प्रकार की संज्ञारूप सामान्य ज्ञानका निपेव नहीं किया है।
(८) भतिવર્તમાન વિષયનું જ્ઞાન તે મતિ કહેવાય છે; જેમ “મુનિ સંયમપાલન-માટે ભિક્ષા લેવા ભ્રમણ કરે છે.
વિશિષ્ટ પશમથી ઉત્પન્ન થનારૂં પ્રભૂત પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિર્ણયાત્મક જ્ઞાન તે પ્રજ્ઞા છે.
આમિનિબેધિકરૂપ મતિજ્ઞાનના પ્રભેદ કહેવાયા.*
કેટલાક અને સંજ્ઞા નથી થતી” અહિં સંજ્ઞા શબ્દથી મતિજ્ઞાનના અંતગત અતિરૂપ વિશિષ્ટ જ્ઞાનને ભગવાને “નેશદને નિર્દેશ કરીને નિષેધ કર્યો છે પરંતુ સર્વ પ્રકારની સંજ્ઞાપ સામાન્ય જ્ઞાનને નિષેધ કર્યો નથી :