________________
१४२
आंचाराम घ प्रत्येकमसंख्यावानि निगोदशरीराणि सन्ति । तत्र च प्रत्येकारीरेऽनन्ता निगोदजीवाः सन्ति । __अथ कियन्तोऽनन्ता जीवास्तत्र सन्ती ?-त्युच्यते-अतीतकालोऽनन्तः, तथा भविष्यत्कालोऽप्यनन्तः, वर्तमानकाल कसमयमात्र, कालत्रयस्यापि यावन्तः समयाः सन्ति, ते पुनरनन्तेन गुणिता यावन्तो भवेयुस्ततोऽप्यनन्त गुणाधिका एकस्मिन् निगोटे निगोदिका जीवाः सन्ति ।
तत्रैकजीवस्यासंख्याताः मदेशाः सन्ति । एकैकपदेशेऽनन्ताः कर्मवर्गणाः संलग्नाः । तत्रैकस्यां वर्गणायामनन्ताः परमाणुपुद्गलाः सन्ति । एक २ गोलक में असंख्यात २ निगोदशरीर हैं, और एक २ निगोदशरीर में अनन्त २ निगोदजीव हैं।
शा-अनन्त के अनन्त भेद होते हैं, ऐसी स्थिति में एक निगोदशरीर में कितने अनन्त जीव होते हैं ?
समाधान-अतीत काल के अनन्त समय हैं, भविष्य कालके भी अनन्त समय हैं, और वर्तमान काल एक समय मात्र है। इन तीनों फालों के जितने समय है उनका अनन्त से गुणाकार कर देने पर जितने समय हो उन से भी अनन्त गुणा अधिक निगोदजीव एक निगोदशरीर में होते हैं ।
एक जीव के असंख्यात प्रदेश होते हैं। एकर प्रदेश में अनन्त २ कर्मवर्गणाएँ लगी हुई हैं, और एक २ वर्गणा में अनन्तर पुद्गलपरमाणु हैं અસંખ્યાત ગોલક છે. એક એક ગોલકમાં અસંખ્યાત નિગદ શરીર છે, અને એક એક નિગોદ શરીરમાં અનંત અનંત નિગોદ જીવ છે.
શકે--અનંતના અનંત ભેદ હોય છે, એવી સ્થિતિમાં એક નિગદ શરીરમાં કેટલા અનંત જીવ હોય છે?
સમાધાન—-અતીતકાલ (ભૂતકાલીના અનન્ત સમય છે, ભવિષ્યકાલના પણ અનંત સમય છે, અને વર્તમાન કાલ એકસમયમાત્ર છે, એ ત્રણે કાલેમાં જે સમય છે, તેને અનંતથી ગુણાકાર કરવાથી જે ગુણાકાર (રાશિ) થાય તેટલા સમયથી પણ અનંત ગુણ અધિક નિગદ જીવ એક નિગેદ-શરીરમાં હોય છે.
એક જીવના અસંખ્યાત પ્રદેશ થાય છે. એક-એક પ્રદેશમાં અનંત-અનંત કવણાઓ લાગી છે, અને એક-એક વર્ગણામાં અનંત અનંત પુદ્ગલપરમ ણ છે.