________________
आचारागलो अथ पुद्गलास्तिकायः।
तत्र-पुद्गलशब्दार्थः। पूर्यते संहन्यते-परस्परं संयुज्य संघीभूय नूतनघनघटावदेकीभवति, गलति चविच्छिन्नमुक्तावलीमणिवद् विकीर्णो भवति इति पटलः । पूरण-गलनधर्म इत्यर्थः । पुद्गलवासावस्तिकायश्चेति पुद्गलास्तिकाया। ।
पुद्गलास्तिकायस्य घटादिकार्यान्यथानुपपत्तेः प्रत्यक्षदर्शनाचं सत्ता सिदैव ।
पुद्गलास्तिकाय-- -
'पुद्गल' शब्द का अर्थआपस में मिलकर इकट्ठे होकर नवीन घरपटादि के रूप में जो एकमेक हो जाते है, और जो गल जाते हैं अर्थात् टूटी हुई मोतियों की माला की भांति बिखर जाते हैं, वे पुद्गल कहलाते हैं । तात्पर्य यह है कि-जिसमें पूरण और गलन धर्म हो वह पुद्गल है, पुद्गलरूप अस्तिकाय 'पुद्गलास्तिकाय' कहलाता है।
-
Rawun
अगर 'पुद्गलास्तिकाय ' न होता तो घर आदि कार्य नहीं बन सकते थे। इस कारण, तथा प्रत्यक्ष दिखाई देने के कारण भी पुद्गलास्तिकाय की सत्ता भलीभांति
પગલાસ્તિકાય-~પુદગલ શબ્દને અર્થ
પરસ્પર મળીને એકત્ર થઈને નવીન ઘન-ઘટાદિના રૂપમાં જે એક-એક થઈ જાય છે, અને જે ગળી જાય છે અર્થાત્ તુટી ગએલી મોતીઓની માળા પ્રમાણે વિખાઈ જાય છે, તે મુદ્દગલ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેમાં પૂરણ અને ગાલન ધમ હેય તે પુદ્ગલ છે, પુદગલરૂપ અસ્તિકાય તે મુદ્દગલાસ્તિકાય કહેવાય છે.
અગર પુદગલાસ્તિકાય ન હેત તે ઘટ આદિ કાર્ય બની શકેત નહિ. આ કારણથી, તથા પ્રત્યક્ષ દેખી શકાય છે તે કારણથી પણ પુદ્ગલાસ્તિકાયની સત્તા