________________
Re
e
आचारचिन्तामणि-टीका अवतरणा
शकुनि-चतुष्पद-नाग-किंस्तुननामानि करणानि तु कृष्णचतुर्दश्यमावास्याशुलप्रतिपद्योगभावित्वात्याच्यानि । अवशिष्ट दे. करणे त्रीविलोचनगरादिसजक सामान्ये, इति साम्प्रदायिकाः।
यत्तु गणिविद्याप्रकीर्णककृतचतुप्पद नागं चेति द्वे करणे निष्क्रमणे प्रशंसन्ति, यथा--"नागे चउप्पए यावि, सेहनिक्रसमणं करे " इति ।
तन्न समीचीनम् , निष्क्रमणेऽमावास्यायाः प्रतिपिद्धत्वेन नियमतस्तद्योगभाविनीस्तयोः प्राशस्त्याऽसंभवात् ।
शकुनि, चतुष्पद, नाग भोर किंस्तुन्न नामक करण कृष्ण पक्षको चतुर्दशी, अमावास्या, शुपक्षकी प्रतिपदा के योगसे भावित होने के कारण त्याज्य हो जाते हैं। शेष दो करण स्त्रीविलोचन और गरादि नामक साधारण है । परम्परा को जानने वालों का यह मत है।
गणिविधाप्रकीर्णककारने दीक्षा के विषय में चतुष्पद और नाग नामक दो करण प्रशस्त माने है, उन्हों ने कहा है कि-"नागे चउप्पए यावि सेहनिकखमण करे" अर्थात् नाग और चतुष्पद नक्षत्र में निष्क्रमण करना चाहिये, अर्थात् शिष्यको दीक्षा देना चाहिए, उनका यह कथन समीचीन नहीं है, कारण यह है कि निवामण में अमावास्या निषिद्ध मानी गई है, इसीलिये अमावास्या के योग से भावित उक्त दोनों करणों का प्रशस्त होना असम्भव है।
શકુનિ, ચતુ૫૬, નાગ અને કિમ્બુન નામના કરણ કૃષ્ણ પક્ષની ચૌદશ, અમાવાસ્યા, શુકલ પક્ષના પડવાના એગથી ભાવિત હોવાથી ત્યાજ્ય બની જાય છે. બાકી બે કરણ વિલોચન અને ગરાદિ નામના સાધારણ છે. પરમ્પરા જાણવાવાળાને આ પ્રમાણે મત છે.
ગણિવિદ્યાપ્રકીર્ણકકારે દિક્ષાના વિષયમાં ચતુષ્પદ અને નાગ નામના બે ४२वाने त्तम मान्या छे. ते धुंछे :-"नागे चउपए यावि सेहनिक्खमणं करे। નાગ અને ચતુપદ નક્ષત્રમાં નિષ્ક્રમણ કરવું જોઈએ, અથૉત્ શિષ્યને દીક્ષા આપવી જોઈએ. તેમનું આ કથન બરાબર નથી, કારણ એ છે કે–નિષ્ક્રમણમાં-દીક્ષામાંઅમાવાસ્યા નિષિદ્ધ માની છે, એટલા માટે અમાવાસ્યાના ચોગથી ભાવિત ઉપર કહેલા બને કરણે ઉત્તમ હેય તે વાત અસંભવ છે.