________________
૩૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwww આપતા. મેહની વૃદ્ધિ કરે તેવાં સાહિત્ય જેવાં કે નવલકથા આદિ વાંચવાની મના કરી હતી. ‘ભામિનીભૂષણ’, ‘સતી મંડળ’, ‘ત્રિષષ્ટિ સલાકા પુરુષચરિત્ર”, “મોક્ષમાળા’, ‘રામાયણ અને મારી ચોદ વરસની વયથી “વચનામૃત” વાંચવાની પ્રેરણા મારા કાકા આપ્યા કરતા હતા. મને ન સમજાય તો પોતે વિવરણ કરી સમજાવતા. મારા પ્રત્યે કાકાનો રૂડો વાત્સલ્યભાવ હતો. આમ મારા કાકાને મારા પર જે ઉપકાર છે, તેને હું ક્યા શબ્દોમાં વ્યક્ત કરી શકું ?
‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ” પ્રગટ કરવામાં તેમણે શરૂઆતથી સારી મહેનત ઉઠાવી હતી. મારા પૂ. બાપુજી અને પૂ. કાકા એમ બે ભાઈ એ અને ચાર બહેનો-શિવકારબહેન, મેનાબહેન,ઝબકબહેન અને જીજીબહેન–હતાં. મારા મોટાભાઈ છગનભાઈ કૃપાળુ દેવના સંસ્કારથી ઉછરેલા અને રંગાયેલા હોઈ ધર્મ પ્રેમી, ગુણાનુરાગી, વિવેકી અને પ્રેમાળ બન્યા હતા. મારા બીજા ભાઈ રતિલાલ હતા. કાશીબહેન મારાથી નાનાં હતાં. મારાં દાદીમા અને દાદાને અમારા પર અત્યંત વહાલ હતું.કાશીબહેનને બે દીકરા-નગીનભાઈ અને પ્રવીણભાઈ છે. હેમંત અને ઇન્દીરા તેમની પુત્રવધૂએ છે. મારા બે ભાઈઓને અને બહેનનો તે નાની ઉંમરમાં દેહવિલય થયો હતો. પરમ કૃપાળુ દેવના દેહવિલય વખતે મારા કાકાની ઉંમર ૨૪ વર્ષની હતી. પ્રભુથી તે નવ વર્ષે નાના હતા. કૃપાળુ દેવે સર્વ વ્યવહાર તથા વેપાર દ્રાદિક વગેરેથી કાકાને વાકેફ કર્યા હતા, તેથી સર્વ જવાબદારી તેમના પર આવી પડી. તેનો વહીવટ તે બુદ્ધિપૂર્વક ખૂબ કુશળતાથી કરતા. રેવાશંકર જગજીવનની પેઢી સાથેના સંબંધ કૃપાળુ દેવના દેહવિલય પછી પણ સાત વર્ષ સુધી ચાલ્યા ને પછી છૂટા પડયા. ત્યાર બાદ ‘ છગનલાલ મનસુખલાલ’ નામની.
પેઢી શરૂ કરી, છગનભાઈ ચારેક મહિના પેઢી પર બેઠા હશે , , ડેઝ અને તેમને બીમારી આવી અને તેમનો પણ દેહવિલય થા.
૮૦, પંદર વર્ષના વહીવટ પછી મારા કાકાએ પણ દેહત્યાગ કર્યો અને . સાથે આ પેઢી પણ સંકેલાઈ ગઈ. આજે મારા કાકાના દીકરા ૬ સુદર્શન અને પુત્રી સૂરજબહેન છે. મારાં કાકી ઝબકબહેન તથા
તેમની દીકરી સૂરજબહેન અને તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્રે પણ દીક્ષા લીધી હતી. સૂરજબહેનના બીજા દીકરા ભાઈ
(૫ X ૧૪ બ ,
5
4