________________
૨૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWW
નાનું પણ સ`પીલુ હતું અને સસ્કારી પણ ખરું. મારા સસરાજીને બે દીકરા અને એક દીકરી હતાં. પૂ. મેાટામા વાત કરતાં કે પરમકૃપાળુ દેવ ધરમપુર પધારેલા ત્યારે ઝવેરાતની પેટી ઉઘાડી જ સાંપતા અને ચાવી દેવાનુ` કહીએ તે તેઓશ્રીનુ તે તરફ લક્ષ જ ન હોય.
પરમકૃપાળુ દેવ જ્યારે નિવૃત્તિમાંથી પાછા ફરતા હતા ત્યારે પૂ. રણછેાડભાઈ તેઓશ્રી માટે સિગરામ લઈ વલસાડ સ્ટેશન સુધી વળાવવા ગયા હતા. તે વખતે તેમની સાથે આશરે આઠ વર્ષના તેમના મેટા પુત્ર ભગવાનલાલભાઈ અને નાના પુત્ર દલીચંદભાઈ હતા. તે વખતે કૃપાળુ દેવે બંને ભાઈ એના હાથમાં એક એક રૂપિયા આપ્યા હતા. મારા પૂ. સસરાજીને, પ્રથમ જણાવ્યુ છે તેમ, પરમકૃપાળુદેવ પ્રત્યેની ભક્તિને કારણે આ કુટુંબ સાથે સબંધ ચાલ્યા જ આવતા. મારા માટાભાઈ છગનભાઈ તેમને ત્યાં છ મહિના રહ્યા હતા. મારાં નણંદ ન દાખહેન ઘણા શાંત સ્વભાવનાં છે. આ કુટુંબમાં સૌમાં મારા પૂ. સસરાજીને લીધે
ઉત્તમ સંસ્કાર હતા.
(૮)
મારી ઉંમર થતાં મારા પૂ. કાકા મનસુખભાઈ યાગ્ય સ્થાનની તપાસ કરતા હતા. તેમને સગપણ માટે ચિંતા રહેતી હતી. તે વાત તેમણે પૂ. રણછોડભાઈ ને કહી. તેમને પરસ્પર સારા સબંધ હતા. મારા પૂ. સસરાજી અને સાસુજી મણિબહેનને વિચાર કરતાં થયું કે દીકરા ભગુનું જયાકુંવર સાથે કરીએ અને એ વાત નક્કી કરી શ્રી મનસુખભાઈ ને જણાવ્યુ',
મારા પૂ. કાકાએ પૂ. દેવમાને વાત જણાવી ત્યારે પૂ. દેવમાએ કહ્યું, ‘ભાઈ પણ આમ જ કહેતા કે જવલનું સગપણુ રણછેાડદાસભાઈના કુટુંબમાં કરીએ તે?’ ત્યાર બાદ પૂના સંસ્કારથી મારું સગપણ ત્યાં જ થયું. મારાં સાસુજી બીજી વારનાં હતાં. પણ મા કે બાળકામાં કાઈ ભેદવૃત્તિ નહાતી. તેમની એકચભાવ, પ્રેમ અને સપની ભાવના સદાય અખ’ડ રહી હતી. મારાં સ્વ. સાસુજીનું નામ સાંકળીબાઈ હતું. અને ભાઈ એને નાના મૂકી તેમના દેહત્યાગ