________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૬૭
wwwwww
:
રૂડા વિચાર સ્ફુરતાં જ એવાં સાત શાસ્રા એમણે રચવાનું નક્કી કર્યું.... નીતિ, ભક્તિ, અહિંસા, શીલ અને અધ્યાત્મ સંબધી ગ્રંથા રચવા તેમણે પ્રયત્ન કર્યા છે. ‘મેાક્ષમાળા’ નામે સુંદર ગ્રંથ રચ્યા છે. તેમાં આશરે છ હજાર જેટલા શ્લેાક છે. તે ગ્રંથ માત્ર ત્રણ દિવસમાં જ રચ્યેા હતેા. જેના મુખે અમૃતધારા વહી જતી હાય તેને સૂત્રસિદ્ધાંતના ધાર્મિક ભેદો સમજતાં શી વાર? આ ગ્રંથમાં પણ તેમની સ્વભાવસુંદર શૈલીથી આપણામાં ધર્મ સંસ્કાર સ્ફુરે છે. મેાક્ષમાળા 'માં તેમની ધર્મ યુક્ત કવિત્વશક્તિનું આપણને દન થાય છે. તેમાં મેાક્ષના માર્ગ મતભેદ વિના બેધ્યા છે. ‘ મેાક્ષમાળા ’સૂસિદ્ધાંતને ટાડા છે. આપણુ' એ પુસ્તક દરેક શ્રાવકે એક વખત તે વાંચવું જ જોઈએ, સમજવું જોઈએ અને ન આવડે તેએએ બીજા પાસે જઈ શ્રવણ કરવું જોઈએ અને તેને રૂડા ઉપયાગ કરવા જોઈ એ. ‘ નિમરાજ ’ નામના સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસાર એમણે એક ગ્રંથ રચ્યા છે. તેમાં શાંત રસને પ્રધાન રાખી નવરસની રેલછેલ કરી છે, તેમાં ધર્મ, અર્થ અને મેાક્ષ સંબંધી ઉપદેશ કરી ફળમાં મેાક્ષમાગ મૂકી દીધા છે. પાંચ હજાર શ્લેાકવાળા એ ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યા હતા. એ ગ્રંથથી જૈનો અને અન્ય ધમી એ આ જન્મસિદ્ધ કવિયેાગીની શક્તિથી સાનંદાશ્ચય અનુભવે છે.
આ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યના એક હજાર શ્લાકને ગ્રંથ એક દિવસમાં રમ્યા હતા અને એ ગ્રંથ હમણાં ધ્રાંગધ્રાનાં એક ડૉક્ટર પ્રસિદ્ધ કરનાર છે. આવી શક્તિવાળા દેવાંશી નર આપણા ધર્મમાં અવતર્યાં છે માટે હે શ્રાવકા, તમે તે પવિત્ર પુરુષના દરેક ગ્રંથનું શ્રવણ, મનન કરા એવું તમને નમ્રભાવે વિનવું છું. જે પુરુષને અન્ય ધી એ પણ ઈશ્વરી અંશ માને છે, તે તમારા ઉદ્ધાર કરવા અવતર્યા એમ જાણીને જાગા ! જૈન ધમના ઉદ્ધાર કરવા આ મહાત્માએ જન્મ ધર્યા તેમાં શકા રાખવા જેવું નથી. પ્રત્યેક તત્ત્વશાધક, શ્રાવક અને તેને જે માને તેને ખરી વૃત્તિમાં લાવી ઉદ્ધાર કરવા એ તેના હેતુ છે. એનામાં અપાર શક્તિ, અદ્ભુત સામર્થ્ય અને ધર્મને નામે ડૂબી રહ્યા છે તેને તારી પાર કરવા સિવાય તેમને કાઈ કામના