________________
૧૦૬ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
WWWWW.
wwwwwwwww
સુધા પણ એ સદગત આત્માની સ્મૃતિ તાજી રાખી તેમના આશયને અનુસરવા પ્રયત્નશીલ છે. વચનામૃતને આશ્રય રાખી શાંતિપૂર્વક પ્રભુભક્તિમાં ઉદ્યમવંત છે. રાજેશને પણ તેમ જ સુસ સ્કારિત કરવા ધ્યાન આપે છે. તીર્થભૂમિ વવાણિયા અને પ્રકારે પુણ્યસ્મૃતિરૂપ છે. અને એ પવિત્ર તીર્થ પ્રત્યે એમને આદર અને ભક્તિ છે.
બુદ્ધિધનભાઈના નાના ભાઈ એ—પ્રફુલ્લભાઈ તથા મનુભાઈ ‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન'ની પ્રેમપૂર્વક સંભાળ રાખે છે.
કેવુ' અતિ આશ્ચય છે! કેવી આશ્ચર્યજનક ગૂઢ ઘટના છે! જે સ્થળેથી સવારે રથયાત્રા, પ્રભુના ગુણગાન, હ અને આનંદપૂર્ણાંક પ્રભુતુલ્ય પિતાના જન્માત્સવ ઉજવાય છે તે જ દિવસે અને તે જ રસ્તે માટા એવા પ્રિય પુત્રની નનામી! એ માતા તરીકેનુ અંતરદર્શન પામવું એ પણ એક પુણ્યલાભ છે. સસ્કારી આત્માઓને પ્રાપ્ત થતા આવા પ્રસ`ગ એ એક કસેાટીનેા પ્રસંગ ગણાય. તેમનું અંતરવેદન જાણવા અને સમજવા યાગ્ય છે. આવે સમયે હૃદયનુ અંતર-મંથન ચાલ્યા જ કરતું હાય છે, પ્રભુભક્તિના ભાવા ઊભરાયા કરે છે. પ્રભુઉપર્દિષ્ટ સંસારની અનિત્યતા, અસારતા, અશરણુતાના ભાવાનુ ચિ’તન ખળ કરે છે અને પ્રભુને ઉપકાર અતિ અતિ વેદાય છે. ઉપરાંત પણ પ્રભુમાં પ્રીતિ કરાવનાર, ભક્તિમાં વૃદ્ધિ કરાવી સન્માગ માં દેારનાર, એ જ શુદ્ધ મા માં સ્થિતિ કરનાર સજ્જન પુરુષોના સત્સંગ અને તેઓથી થયેલ ઉપકાર બહુ બહુ સાંભરે છે. અંતરમાં નમ્રતાના, દીનતાના, એકરૂપતાના અર્થાત્ નિરહકારતાના ભાવા વિશેષ સ્ફુરે છે અને સર્વાંમાં, સકૃતિમાં શ્રી પ્રભુનું સાક્ષાત્પણું તથા તેના જ ઉપકાર વેદાય છે. તેને માથે રાખી ‘પાતાપણુ’’ ગળે છે, ગાળવા ઉત્સુકતા થાય છે. અને આ રીતે શાકથી, ખેઢથી રહિત થવાય છે અને પ્રભુમયતાને અનિર્વચનીય આનંદ અનુભવાય છેઃ
*
નાથ ! અમે કર્યાનુ અભિમાન વેદીએ એ અમારી અજ્ઞાનતા છે. ખરી કૃપા આપની! આપનામાં સાચી શ્રદ્ધા હોય તેા અમે ભવસાગરમાં ન છૂડીએ. એ વસ્તુ ભાઈ બુદ્ધિધનભાઈ એ સાબિત