________________
૯૬ : : શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન
wwwwwwwwm
wwwwww⌁~
જવાબમાં પાતે કહે, “ રામ અને ભગવાનમાં ફેર ખરા ?’’મે' કહ્યું, “ બધું એક જ છે.” આ રીતે પેાતાનું ધ્યાન પ્રભુના નિત્યસ્મરણમાં જ રહેતું.
મેાટાભાઈ બુદ્ધિધન આવ્યા પછી ન્યાલચંદભાઈ ડૉક્ટરને તથા મણિયારને મુખઈથી ખેાલાગ્યા અને પેાતાના ઘરમાં રહેવા જવાની સરકાર તરફથી છૂટ મળતાં ઘેર ગયા. મહેંદવાડ વધતા જ ગયા. ડૉક્ટર આવ્યા, ઉપચાર ઘણા કર્યાં, પણ સુધારા ન જ દેખાયા. આ બાજુ જય'તિલાલની આવવાની ઇચ્છા ઘણી, પણ સૌની ના એટલે તેમ બન્યું નહી. વિદ્યાબહેનથી પણ એ જ કારણથી ન અવાયું. આડ વરસ થયાં તે ઘેર રહેવા આવી નહોતી તેમાં છેવટે મળી શકાયું નહીં તેનુ તેને બહુ દુ:ખ રહ્યું છે,
ઘરમાં આવ્યા, પણ મંદવાડ દિવસે દિવસે વધ્યા. વેદના ઘણી જ હતી. પરંતુ લક્ષ તે આત્મામાં પરાવ્યું હતું. તેમને સમજાઈ ગયું હતુ` કે હવે પ્રભુના ધામમાં જવાને સમય આવી પહોંચ્યા છે. દેહ છૂટવાના બે દિવસ પહેલાં ગોપાળજીભાઈ ને ખેાલાવ્યા અને બંને ભાઈ એને પણ બેાલાવ્યા. પછી બધાને સૂચના કરી કે, “ તમે બધાં સૌ હળીમળીને રહેશે. તમારી ખા, મોટીખા, તથા નાનીખાને કાઈ જાતનેા સંકેાચ ન પડવા દેશો.” વહુદીકરીઓનાં નામ લઈ કહ્યું, તેમનું ખરાખર ધ્યાન રાખશે. તેમ જ ભૈયાએ તથા મલ'ગે મારી ચાકરી ઘણી કરી છે. ભૈયાનુ ધ્યાન રાખશે. કરીમભાઈ, આચાય, પાણી અને દુકાનના બીજા માણસેાએ મારી ખૂબ સેવા કરી છે,” એમ કહી અધાનાં નામ લઈ ઉપકાર માન્યા.
66
પછી મને કહ્યું, “ મેં ઘણી વાર તમારું મન દુભાવ્યું તેની ક્ષમા માગું છું”મેં સજળ નયને કહ્યું, “ એ તેા ઠીક; પણ તમારી ઉદારતા હું કઈ રીતે વર્ણવું ? મે તમને ઘણી વાર દુખી કર્યા છે તેની હું પણ બે હાથ જોડી ક્ષમા માગું છું. તમારા આત્માને શાંતિ રહેા ! પ્રભુનું સ્મરણ જ આપણને ભવાભવ રહેા અને છેવટે આપણે સાથે જ આ ભવથી નિવૃત્ત થઈ એ એ જ હુ પ્રભુને પ્રાર્થના કરુ છું.”