________________
એવા "
પ્રત્યક્ષ
સત મુનિજને
{ } ] આપણે જેમને પ્રાણા જેવા છે એવા કમાને તિલક સમારાષ્ટ્રના કયાણ માટે શા માટે ઝઝુમ્યા મહાત્મા ગાંધીજી પિતાને ઉપલબ્ધ સામગ્રીને તજી ! આમજનતાનો શ્રેય માટે મને પણ ભેટ છે માટે તત્પર થયા ? અને તદન પ્રત્યા આ વિનેબાજી પણ પિતાના દેહનું ઇક્રિયાનું * ખાનપાનનું ઉપલબ્ધ સુખ છોડી દઈને શા માટે ? સ્થળે ભટકતા ફરે છે ? ભૂતકાળના સંત મુનિજની અને વર્તમાન કાળના પણ સંત મુનિ ભેગવિલાસેને તજી શા માટે નિપણું આ બધી બાબતને ગંભીરપણે વિચારવામાં અને શ્રી મહાવીર સ્વામીમાં નાનપણથી જ દ4 * ચિંતનશીલતા, પરને લેશ પણ ન દુભાવવાની છે સ્વયં સહન કરવાની વૃત્તિ તથા પિતાના સમયમાં પરિસ્થિતિની પારખ; આ બધું ધ્યાનમાં લેતાં જ મહાવીરના મહાભિનિષ્ક્રમણને કોયડા ઉકલી જ એવે છે.
તેમના સમસમી ક્ષત્રિયકુલભૂષણ શાયસિંહ સિદ્ધ ગૌતમે પણ એજ રીતે અને એજ ઉદ્દેશને સ્થાન રાખીને મહાભિનિષ્ક્રમણ કરેલું એ તે પ્રતા હકીકત છે. શ્રી મહાવીરની પહેલાં પણ દેશમાં ત્યાગી તપસ્વી પરંપરા ચાલી આવતી હતી, તદનુસાર મહાવીર ત્રી વરસની ભરયુવાન વયે ત્યાગ માગને સ્વીકાર્યો આ
૨૨.