________________
પણ તેને અભ્યાસને અનધિકાર તેમ જ આલેચન પ્રચાવાચન કરવાને પન્ન અનધિકાર ઘણા સિવાય ક્ષત્રિય વગેર વને સંન્યાસ લેવાને અધિકાર તેમ પિતાની જીવનશક્તિ માટે સાધના કરવાને-તપ કરવા પણ અધિકાર એકંદરે મર્યાદિત વ્યવસ્થા અને પ્રાઇમ યવસ્થાને સર્વથાબંગ અને તે દ્વારા માનવસમાજમાં પ્રવર્તેલી અન્યાયયુક્ત પરિદિપતિ. રાં એમ કરી શકાય છે ત્યારે આપણે ત્યાં જેનું શાસન હતું ત્યારે જે પરિસ્થિતિ અંજની અને આમજનતાની હતી તે કરતાંય મહાવીરના સમયના આમજનસમાજની બતર પરિસ્થિતિ હતી. જેને સ્થાને પરહિત હતા. –આ ઉપરાંત જે ધમપરંપરામાં અાવીર ઉછરેલા તે છીપાનાથની પરંપરામાં પણ એવી જ અંધાધુંધી આચારહીનતા અને સ્વચ્છદ પેસી ગએલાં. (આ ofધું સમજવા માટે મનુસ્મૃતિ વગેરે સ્મૃતિ, શતપથ વગેરે બ્રાદાથે, ખાસ ગૃદારત્ર વગેરે સૂત્ર તથા સૂત્રકૃતાં, ભગવતીસૂત્ર, આચારંગસૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે જેન આગવા અંગેનું મનન આવાય છે તથા મહાવિ કાલીદાસ ભવભૂતિ વગેરે કવિઓએ રચેલાં કાવ્ય અને નાટકે તથા પરા અભ્યાસ પણ ઉપાગી છે...