________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો કાઉસ્સગ્ન કરવો, અને પછી
પ્રગટ લોગસ્સ કહેવો. ન આવડે તો ચાર નવકાર ગણવા.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિન્શયરે જિણે,
અરિહંતે કિન્નઇમ્સ, ચઉવસંપિ કેવલી. (૧). ઉસભ મજિસં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમપ્રહ સુપાસ, જિર્ણ ચ ચંદખૂહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલિ, વંદે, મુણિસુવર્ય નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫) કિત્તિય વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્મ બોરિલાભ, સમાવિવર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીનેહુવંદન કરું છું. (૨)