________________
૨ ૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
એકંદરે શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ ૐ તુષ્ટિ પુષ્ટિ ઋદ્રિ વૃદ્ધિ માંગલ્યોત્સવા, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ, શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા (૧૨) ૐ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ, ધનસંપતિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળા મુખવાળા થાઓ. (૧૨)
શાંતિ કરનાર શ્રી શાંતિનાથપ્રભુનું સ્મરણ
(૪.શ્રી શાંતિનાથ સ્તુતિ - અનુષ્ટ્રપ) શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને રૈલોક્ય સ્યામરાધીશ મુકુટાભ્ય ચિંતાધયે (૧) (૧૩) શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્ શાંતિ દિશતુ મે ગુરુ,
શાંતિદેવ સદા તેષાં યેષા શાંતિગૃહે ગૃહે (૨) (૧૪) શ્રીમાનું, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. (૧) (૧૩) તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય છે, તેઓને હંમેશા શાંતિ જ થાય છે. (૨) (૧૪)
(ગાથા)
ઉત્કૃષ્ટ રિષ્ટ દુષ્ટ, ગ્રહ ગતિ દુઃસ્વપ્ન દુનિમિત્તાદિ, સંપાદિત હિત સંપન્ નામગ્રહણ જયતિ શાંતેઃ (૩) (૧૫).
ઉપદ્રવ, જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરકવું) વગેરે દૂર કર્યા છે અને સંપાદન