________________
૨૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઉૐ હ્રીં શ્રીં ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન
પ્રવેશ નિવેશનેષુ સુગૃહિત નામાનો જયંતુ તે જિનેદ્રા () ૐ (પ્રાણ મંત્ર), હી (માયા બીજ-વશ કરનાર) શ્રી લક્ષ્મીને આપનાર) સંતોષ મતિ- દીર્ધદષ્ટિ, યશ (આપનારી), શોભા, બુદ્ધિ (કાળ પ્રમાણે) , સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ વિદ્યાની સાધનામાં, નગરાદિ પ્રવેશમાં, નિવાસ સ્થાનોને વિષે રૂડે પ્રકારે જેમના નામ ગ્રહણ કરાયા છે તેવા જિનેન્દ્ર જયવંતા વર્તે. (૬)
સોળ વિદ્યાદેવીઓ તરફનું રક્ષણ 3ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા,
પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્ઝા-મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી,
ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. (૭) 3ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુંશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વ અસ્ત્રવાળી - મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છુપ્તા, માનસી, (અ) મહામાનસી, એ સોળે વિદ્યાદેવીઓ તમારું હંમેશાં રક્ષણ કરો. (૭)
શ્રી સંઘમાં શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ હો ૩ૐ આચાર્યો,ઉપાધ્યાય, પ્રભૂતિ, ચાતુર્વર્ણય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ (૮). 3ૐ આચાર્ય, ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને ઉપશાંતિ થાઓ. સર્વ પ્રકારે સંતોષ થાઓ, સર્વ પ્રકારે ધર્મની પુષ્ટિથાઓ. (૮)