________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૧
ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ. (1) (જવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગઃકાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિવાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫)