SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧ ૬૯ સર્વ સંઘની ક્ષમા સબ્યસ્સ સમણ સંઘસ્ય, ભગવઓ અંજલિ કરિઅ સીસે, સવૅ ખમાવઇત્તા, ખમામિ સવ્યસ્સ અહયં પિ (૨) સર્વ જીવોની ક્ષમા સવ્યસ્ત જીવ રાસિસ, ભાવઓ ધમ્મ નિહિઅનિઅ ચિત્તો, સવૅ ખમાવઈત્તા, ખમામિ સવ્વસ્ટ અહયં પિ (૩) આચાર્યભગવંતો, ઉપાધ્યાયભગવંતો, તેઓના શિષ્યો, સાઘર્મિકો, એક આચાર્યનો પરિવાર- તે કુળ અને ઘણા આચાર્યનો પરિવાર- તે ગણ, પ્રત્યે મારા જીવે કોઈપણ પ્રકારનો કષાય કર્યો હોય તે સર્વની હું મન-વચનકાયાથી માફી (ક્ષમા) માંગું છું. (૧) મસ્તક ઉપર બે હાથ જોડીને પૂજ્ય શ્રી સર્વ શ્રમણસંઘના (કરેલા) સર્વ (અપરાધ) ને ખમાવીને હું પણ સર્વના (અપરાધને) ક્ષમા કરું છું. (૨) ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું, સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા (અપરાધ)પ્રત્યસર્વનેખમાવીને, હુંપણ સર્વેનેખમુંછું. (૩) આ સૂત્રમાં શિષ્યો કે સાધર્મિકોમાં પણ કોઈની સાથે કષાય થયો હોય, કે પોતે તેઓના કષાયમાં નિમિત્તભૂત થયેલ હોય તે સર્વેને ખમાવવામાં આવે છે. બીજી ગાથામાં એકંદરે સમસ્ત શ્રી શ્રમણસંઘને ખમાવવામાં આવે છે અને છેલ્લી ગાથામાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે. સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે! સામાઈ, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણું, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. (૧) આયરિય ઉવઝઝાએ- આ સૂત્રથી આચાર્ય મહારાજથી માંડી સર્વે જીવો સાથે થયેલા કષાયોની ક્ષમા માંગી કષાયમુક્ત બનાવે છે. આ સૂત્ર બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી થાય છે, તે આત્માના અતિ નમ્રભાવનું સૂચન છે.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy