SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧૩૯ એ પછી પાંચમાં અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ર- ખેતરઘર વગેરે ૩- રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને ૫- બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮) (જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અતિરિએ ચ, વૃદ્ધિ સઈ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. (૧૯) ૧- ઉપરની ૨- નીચેની અને ૩- તિર્થી (ઉપર, નીચે ચાર દિશા અને ચાર ખુણા એમ દસ) દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધારવાથી અને પ-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત ( દિસ્પરિમાણવ્રત)માં લાગેલા અતિચારોની) હું નિંદા કરું છું. (૧૯) (ભોગ ઉપભોગના અતિચાર) મર્જમિ અ, સંસંમિ અ, પુણે અ ફલે અ ગંધ મલ્લે અ, વિભોગ પરિભોગે, બીયમિ ગુણવએ નિંદે. (૨) સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપ્પોલિએ ચ આહારે, તુચ્છો સહિ ભષ્મણયા, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૨૧) મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy