SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧૨૩ (આ રીતેસાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્તઆહાર આદિપ અતિચાર અને ૧પકર્માદાનના મળીને ૨૦અતિચારથાયછે) (અનર્થ વિરમણ વ્રતના અતિચાર) સસ્થગિ મુસલ જંતગ, તણ કદ્દે મત મૂલ ભેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૨૪) ન્હાણુ વટ્ટણ વજ્ઞગ, વિલેણે સદ્ રૂવ રસ ગંધે, વત્થામણ આભરણે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવં. (૨૫) કંદખે કુક્લઇએ, મોહરિ અહિગરણ, ભોગ અરિજે, દંડમ્મિ અણટ્ટાએ, તઈઅમ્મિ ગુણવ્વએ નિંદે. (૨૬) શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા સંવત્સરીસંબંધી (સર્વઅતિચારો)નું હુંપ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું પ- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭- અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કનું છું. (૨૫) ૧-કંદર્પ=વિકાર વધે તેવી વાતો કરવી ર-કીકુચ્ચ=કામઉત્પન્ન કરનારીકુચેષ્ટા કરવી ૩-મૌખર્યમુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું૪-સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગપરિભોગતિરિક્તતા=ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જેદોષ લાગ્યો હોય, તેને હુંનિંદુછું. (૨૬)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy