________________
૧ ૨ ૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૧ પ-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર)
મર્જામિ અ, સંસંમિ અ, પુફે અ ફલે અ ગંધ મલે અ, વિભાગ પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિંદે. (૨૦).
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપોલિએચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૨૧)
મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (=વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હુનિંદા કરું છું. (૨૦) ૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ર- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપક્વ-આહાર = તદ્દન અપક્વ= કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેર ૪-દુષ્પકુવ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫- તુચ્છૌષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી)સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઈંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કમ્મ, વાણિજ્જ ચેવ દત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨)