________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૧૫
(પછી ત્રણ વાર નવકાર ગણવો, સાધુ હોય તો તે “સંવછરી સૂત્ર' કહે અને
ન હોય તો શ્રાવક “વંદિતુ સૂત્ર” કહે).
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા - ગઈ તથા
આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. વંદિત્ત સવ્વસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ, ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમાઈ આરસ્સ. (1)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપપાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧)
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ, સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨)