________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૩
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજં જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્જવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પા વોસિરામિ. (1) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગર્તા વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
અતિચાર નિમિત્તે કાઉસ્સગ્ન
ઇચ્છામિ પડિક્કમિઉં. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુવિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ,
સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવયા, અહિં સિખાવયાણ, બારસ વિહસ્સ સાવગ ધમ્મસ,
જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.