________________
૧૧૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિ તે પ્રકારે જ છે.) (૩). (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે- તુક્મ પિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હેક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુકહે “અહમપિખામમિતુમ-હુંપણતનેખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલા આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂ૫)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગઈ (વિશેષ
દેવસિઅ આલોઇઅં પડિક્કતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવછરીએ પડિક્કમ્મામિ (અથવા પડિક્કમ્)?
સમં પડિક્કમામિ,
ઇચ્છે' કહી
દિવસ સંબંધી દુષ્કૃત્યોની આલોચનાનું પ્રતિક્રમણ, હે ભગવંત, સંવત્સરી (વર્ષ) સંબંધી પડિકમ્યું? ગુરૂ કહે છે – સમ્યક રીતે પ્રતિક્રમણ કરો. શિષ્ય કહેછે- તહત્તિ