________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૯
(અતિથિ સંવિભાગના અતિચાર) સચ્ચિત્તે નિખ્રિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ,
કાલાઇક્કમ દાણે, ચઉલ્થ સિફખાવએ નિંદે. (૩૦) સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા,
રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ,
સંતેફાસુઅ દાણે, તે નિંદે તં ચ ચરિતામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી ( દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪-ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશે દાન આપવાથી અને ૫- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા “અતિથિ-સંવિભાગ” નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦) જ્ઞાનાદિમાં જેનું હિત છે, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપવડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથીદુઃખી, એવા અસંયતીપાસત્થા (છજીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષનિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું . (૩૨)
(સંલેષણાના અતિચાર) ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઇયારો, મા મ... હુજ મરણતે. (૩)