________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિચ્છેએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ,
પઢમ વયસ્સઈઆરે, પડિક્કમે દેસિઅં સળં. (૧) પાંચ અણુવતી, ત્રણ ગુણવ્રતો અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોમાંથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- જીવનો વધ, ૨બંધન, ૩- અવયવ છેદન, ૪-અતિભાર (આરોપણ) અને ૫) અન્ન-જળ અટકાવવારૂપ પહેલા અણુ વ્રતના અતિચારો છે, (તમાં) દિવસ સંબંધી લાગેલા સર્વઅતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
(મૃષાવાદના અતિચાર) બીએ અણુવયમિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ,
આયરિય મuસત્યે, ઇત્ય પમાય પ્રસંગેણં, (૧૧)
સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે આ
બીય વયસ્સઇઆરે, પડિક્કમે દેસિએ સવ્વ (૧૨) બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે. એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧વગર વિચાર્યું કોઈના ઉપર ખોટી (જુઠું) આળ મૂકવી, ૨-ખાનગી વાત બહાર પાથ્વી, ૩-પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪-ખોટો (જુઠો) ઉપદેશ આપવો અને પ-જુઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. તેમાંદિવસ સંબંધી સર્વઅતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)
(અદત્તાદાનના અતિચાર) તઇએ અણુવ્યસ્મિ, શૂલગ પર દબૂ હરણ વિરઇઓ,
આયરિય મધ્વસત્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૩)