SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૭૧ રહેવામાં, તેમજ ફરવામાં દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. (૫) (સમ્યક્ત્વના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે દેસિ સળં. (૬) છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા, અgટ્ટા ય પટ્ટા, ઉભયટ્ટો ચેવ તં નિંદે. (૭) ૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ-જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યકત્વવ્રતના અતિચાર છે, હું દિવસ સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છે જીવ નિકાય {૧પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, ૨-વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, ૩- બેઈન્દ્રિય, ૪- તેઈન્દ્રિય, ૫- ચઉરિંદ્રિય અને ૬- પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો= જીવ નિકાય}ના સમારંભ (=પ્રાણીના વધનો સંકલ્પ-તે સરંભ, તેને પરિતાપ ઉપજાવો-તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૭) (સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહમણુવ્રયાણ, ગુણ વયાણં ચ તિહ મઇયારે, સિદ્ધાણં ચ ચહિં, પડિક્કમે દેસિ સળં. (૮) પઢમે અણુવ્રયમિ, લગ પાણાઈ વાય વિરઇઓ, આયરિય મમ્પસન્થ, ઈર્થી પમાય પૂસંગેણં. ()
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy