________________
૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે કંઈ) મને લાગ્યા હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગર્તા (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્નહંમિ, સાવજે બહુવિહે અ આરંભે,
કારાવણે અ કરણે, પડિક્કમે દેસિમં સવં. (૩) બે પ્રકારના પરિગ્રહને વિષે – ૧-સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને રઅનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે દિવસ સંબંધી સર્વઅતિચારોથી પાછો ફરું છું. (૩)
(જ્ઞાનના અતિચાર) જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસત્યેહિ,
રાગણ વદોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪) અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા શ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૪)
(સમ્યગુ દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમે દેસિઅં સä. (૫)
શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી, મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા