________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૯
(પછી એક એક ખમાસમણાએ ભગવાનાદિ ચારને વાંદવા) સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ટિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧) ભગવાનન્હેં,
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૫) આચાર્યહં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડે વંદન કરુંછું. (૨)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૩) ઉપાધ્યાયš
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડેવંદન કરુંછું. (૩)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૪) સર્વ-સાધુરૂં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરુંછું. (૪)