________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ, ૫. અને અ.
૮૩
ઉપરોકત વિચારોના રૂપે તે કર્મફળચેતનારૂપ પ્રવર્તન કરે છે.
પ્રશ્ન :- ઉપરોકત વિચારો કરવામાં કઈ ભૂલ છે? શું જ્ઞાની આવા વિચારો નથી કરતા?
ઉત્તર :- અહીં માત્ર વિચારોની વાત નથી ચાલી રહી, પરંતુ વિચારોની ગડીઓને તળિયે બેસેલા અભિપ્રાયની વાત ચાલી રહી છે. પરિણામોને સ્વરૂપમાં સ્થિર કરવા કદાચ જ્ઞાનીઓને પણ આવા વિચારો આવી શકે છે, પણ તેઓ આ વિચારોની અપેક્ષાને પણ જાણે છે.
- ઉપરોકત વિચારોની પાછળ રહેલા અજ્ઞાની અને જ્ઞાનીના અભિપ્રાયને નીચે આપેલા કોઠા દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે :વિચાર અજ્ઞાનીનો અભિપ્રાય | જ્ઞાનીનો અભિપ્રાય વ્રત-શીલ-સંયમ |તે મુક્તિનો માર્ગ છે. જો કે મુક્તિના કારણો નથી, વગેરે ધારણ કરવું
છતાં પાપથી બચવા માટેના જોઇએ.
ભાવો આવ્યા વિના રહેતા નથી. ઉપસર્ગ અને | જો તેમને સહન નહીં | આ બાહ્ય-સંયોગ દુ:ખનું કારણ પરિષહ સહન કરવા | કરીએ તો નરકમાં જવું | નથી. રાગ દુ:ખનું કારણ છે, યોગ્ય છે. પડશે, તથા તેમને સહન | માટે આત્મામાં સ્થિર થઇરાગનો
કરવાથી સ્વર્ગ / મોક્ષની અભાવ કરવો જોઈએ.
પ્રાપ્તિ થશે. પહેલાં બાંધેલા કર્મો હું કર્મોના ફળને | હું પરદ્રવ્યોનો કર્તા-ભોક્તા શાન્તિપૂર્વક | ભોગવવાવાળો છું. | નથી, માત્ર જ્ઞાતા છું. ભોગવવા જોઇએ. વિષય-ભોગાદિ | વિષયોના સેવનમાં
વિષયોના સેવનમાં | | વિષયસેવનમાં સુખ નથી, દુ:ખા ત્યાગ કરવા યોગ્ય આનંદ તો છે, પરંતુ | જ છે. આત્માના અવલંબનથી
તેમના સેવનથી નરકમાં ! સાચું સુખ પ્રગટ થાય છે. માટે જવું પડશે, માટે તેમનો | આત્માની રુચિ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. | વિષયની રુચિ જ નથી.