________________
પ્રશ્ન :- ઉપર જણાવેલ કોઠા પરથી જ્ઞાની અને અજ્ઞાનીનો ફરક તો સમજાયો. કૃપા કરી મિથ્યાદષ્ટિથી માંડી સિદ્ધ ભગવાન સુધીની વિભિન્ન ભૂમિકાઓને ક્રિયા પરિણામ અને અભિપ્રાયના સંદર્ભમાં સ્પષ્ટ કરો?
ઉત્તર:- નીચે આપેલા કોઠામાં અનાદિ મિથ્યાષ્ટિથી માંડી સિદ્ધ દશા સુધીની વિભિન્ન અવસ્થાઓને ક્રિયા, પરિણામ અને અભિપ્રાયના સંદર્ભમાં સ્પષ્ટ કરવામાં આવી છે. ભૂમિકા | ક્રિયા
પરિણામ
અભિપ્રાય ૧. અનાદિ મિથ્યાષ્ટિ | પંચેન્દ્રિયોના ભોગ તેમજ મિથ્યાત્વની ભૂમિકામાં વવા
શ તેમજ મિથ્યાત્વની ભૂમિકામાં થવા- | જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વો ભકિત, દયા, દાન, વ્રતાદિ બધા યોગ્ય બધા પ્રકારના શુભાશુભ | વિષે વિપરીત શ્રદ્ધાના
પ્રકારની અશુભ તેમજ શુભ ક્રિયાભાવી. | ૨. મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી પંચ મહાવ્રતરૂપ આચરણ | ક્રિયાને અનુરૂપ મહામંદ | બાહ્ય ક્રિયા અને શુભરાગ મુનિ
કષાયરૂપ પરિણામ રૂપ ક્રિયાઓમાં કર્તુત્વબુદ્ધિ
તેમજ ધર્મબુદ્ધિ ૩. સમ્યફત્ત્વ સમ્મુખ ધંધો-વ્યાપાર, વિષયભોગ આદિ વિષય-કષાયોના પરિણામોની | દર્શનમોહ ની મંદતા ને નિમિત્તે મિથ્યાષ્ટિ ક્વિાઓ સાથે જિનેન્દ્રદર્શન, પૂજન, સાથે સાથે તત્ત્વનિર્ણય, | સ્વરૂપની રૂચિ, મહિમા તેમજ
સ્વાધ્યાય સઘચરણાદિ ક્રિયાઓની ભાવ-ભાસન આદિના | સ્વસમ્મુખતાનો પ્રયત્ન, મુખ્યતા (મનુષ્યગતિની અપેક્ષાએ) | પરિણામ
સ્વસમ્મુખ ઢળતો અભિપ્રાય તથા ઓગળતું મિથ્યાત્વ
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના