________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
મિથ્યાષ્ટિમહાવ્રતી અને સમ્યગ્દષ્ટિ અવિરતીની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો ફરક નિચે આપેલ કોઠા પરથી સરખી રીતે સમજી શકાય
પ્રકરણ | મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિ અવ્રત સમ્યગ્દષ્ટિ અહમિન્દ્ર | ક્રિયા |મહાવ્રતાદિરૂપ આચરણ | ઇન્દ્રિય જનિત સુખ ભોગવે છે.
કરે છે. પરિણામ | સંસારથી ઉદાસ છે. વિષયાનુરાગી છે.
અભિપ્રાય
(૧)
નરકાદિના પ્રતિકૂળ-સંયોગો પરદ્રવ્યોને દુ:ખનું કારણ ને દુ:ખનું કારણ જાણે છે. માનતા નથી. વિષય-સુખોને નરકાદિનું વિષયસુખને પણ દુ:ખ જાણી કારણ જાણી છોડે છે. નિરાકુળ સુખ ને ઇચ્છે છે. શરીર તથા કુટુંબ વગેરેને પરદ્રવ્યોને બૂરા નથી જાણતા, બૂરા જાણી તેમનો ત્યાગ પોતાના રાગભાવને બૂરા કરે છે.
જાણે છે. વ્રતાદિને સ્વર્ગ-મોક્ષનું વ્રતાદિ ક્રિયાને મોક્ષનું કારણ કારણ માને છે.
નથી માનતા. રાગભાવ છૂટવાથી તેમના કારણોનો
ત્યાગ સહજ થઇ જાય છે. | દેવ-ગુરૂ-શાસ્ત્રાદિ કોઇ પરદ્રવ્યને ભલું નથી.
પરદ્રવ્યોને ભલા જાણી જાણતા. સ્વ ને સ્વ અને પરને તેમને અંગીકાર કરે છે. પર જાણે છે. પરથી જરા પણ
પ્રયોજન ન જાણી તેના સાક્ષી રહે છે.