________________
આપણે પણ જો કષાયોને કાબૂમાં તો આપણો પણ સંસાર વધી
ન લઇ શકીએ અને તેની આધીનતામાં ભૂલ કરી બેસીએ
જાય !
આ પર્વ ઉપશમ પ્રધાનપર્વ છે. જે કષાયોને ઉપશમાવે છે તે આ પર્વનો આરાધક છે. જે જીવ કષાયોને ઉપશમાવી શકતો નથી તેને માટે આ પર્વ આરાધનાનું પર્વ બની શકતું નથી. સૌ ક્ષમાપનાના આ મર્મને સમજી, આ પર્વના સાચા આરાધક બની વહેલામાં વહેલા શાશ્વત સુખના સ્વામી બનો એજ શુભાભિલાષા.
Page 22 of 77