SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બે પ્રકારના વેદનીય કર્મ રહિત. બે પ્રકારના મોહનીય કર્મ રહિત. ચાર પ્રકારનાં આયુ કર્મ રહિત. બે પ્રકારના નામકર્મ રહિત. બે પ્રકારના ગોત્રકર્મ રહિત. પાંચ પ્રકારના અંતરાય કર્મરહિત. શ્રી સિધ્ધ પરમાત્મા નમસ્કાર' ની બીજી વસ્તુ શ્રી સિધ્ધ પરમાત્મા છે. “સિધ્ધ” આત્માઓ અનેક પ્રકારના હોય છે. કહ્યું છે કે: "कम्मे शिल्पे य विज्जा अ, मंते जोगे य आगमे । ઉલ્થ--BમિUાઈ, તd b+HવU 3 IIછા “કર્મસિધ્ધ, શિલ્યસિદ્ધ, વિધાસિધ્ધ, મંત્રસિધ્ધ, યોગસિધ્ધ, આગમસિધ્ધ (ચૌદપૂર્વધર), અર્થસિધ્ધ (મમ્મણશેઠ), યાત્રાસિધ્ધ, અભિપ્રાયસિધ્ધ (અભયકુમાર), તપસિધ્ધ (દૃઢ) કર્મક્ષયસિધ્ધ એમ અનેક પ્રકારના સિધ્ધ છે.” તેમાં કર્મસિધ્ધાદિનું અહીં પ્રયોજન નથી. કેવળ કર્મક્ષયસિધ્ધનું જ પ્રયોજન છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોનું સમૂલ ઉમૂલન કરનાર આત્મા “કર્મય-સિધ્ધ' કહેવાય છે. કહ્યું છે કે - ___दीहकालरयं जं तु, कम्म से सियमट्ठहा। सियं यंतं ति सिद्धस्स, सिध्धत्तमुव जायइ ||१||" “દીર્ધકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારના કર્મ જેમણે બાળી નાંખ્યા છે, તે આત્મા સિધ્ધપણાને પ્રાપ્ત કરે છે.” અથવા “માતં રિસતં યેન પુરા નર્મ, यो वा गतो निर्वृतिसौधमूर्थिन । ख्यातोडनुशास्ता परिनिष्ठतार्थो, ય: સોડરતુ સિધ્ધ: 9તમંાભો મે IIકા” “બાંધેલ પુરાણ કર્મ જેમણે બાળી નાંખ્યા છે, અથવા જેઓ નિવૃત્તિરૂપી પ્રાસાદના શિખર ઉપર આરૂઢ થયા છે, અથવા જેઓ અનુશાસક તરીકે પ્રસિધ્ધ થયા છે, અથવા જેમનાં સઘળાં પ્રયોજનો સિધ્ધ થયાં છે, એવા જે સિધ્ધ પરમાત્મા છે, તે મને મંગલભૂત થાઓ.” શ્રી સિધ્ધોનું લક્ષણ દર્શાવતાં અનન્ત જ્ઞાનિઓ માને છે કે "असरीरा जीवघणा, उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं, लक्खण मेअं तु सिध्धाणं ||१|| केवलनाण उवउत्ता, जाणंती सव्वभावगुणभावे । પારાંતિ અqો પ્રભુ, વઢિટ્ટીડિviતાહિ આશા Page 30 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy