________________
ઇલિય ઘયમિલ્લીઓ સાવય ગોકીડ જાઇઓ /૧દી. ૧૭. ગદૃય ચોર કીડા ગોમય કીડા ય ધશ કીડા યT
કુંથું ગોવાલિયા ઇલિયા હૈઇદિય ઇદગોવાઇ //1શા ભાવાર્થ :- માંકડ, જૂ, કીડી, ઉધઇ, મંકોડા, ધીમેલ ગાયના કાનમાં થતાં કીડા, વિષ્ટાનાકીડા, છણના કીડા, અનાજના કીડા (ધનેડા), કુંથુવા, ગોવાલિક અને ઇન્દ્રગોપ વગેરે અનેક પ્રકારના તે ઇન્દ્રિય જીવો કહેલા છે. ૧૮. ચઉરિંદિયાય વિષ્ણુ ઢિંકુણ ભમરા ય ભમરિયા તિડા !
મચ્છિય ઇંસા મસગા કંસારી કવિલ ડોલાઇ ||૧૮ ભાવાર્થ :- ચઉરિન્દ્રિય જીવો વિંછી ઢિંકણ ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છ૨, કંસારી વગેરે અનેક પ્રકારના જીવો હોય છે. ૧૯. પંચિદિયા ય ચઉહા નારય તિરિયા મણસ્સ દેવાય
નેરઇયા સત્તવિહા નાયબ્રા પૂઢવી ભેએણે ૧૯ાા ભાવાર્થ :- પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના કહેલા છે. નારકી-તિર્યચ-મનુષ્ય-દેવ તેમાં નારકીનાં પૃથ્વીનાં ભેદોથી સાત જાણવા. ૨૦. જલયર થલયર ખયરા તિવિહા પંચિદિયા તિરિકખાય છે
સુસુમાર મચ્છ કચ્છવ ગાહા મગરાય જલચારી /૧૦ll ભાવાર્થ:- પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ પ્રકારનાં છે.
(૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર જીવો. તેમાં સુસુમાર, માછલાં, કાચબા, ગાહા તથા મગરો વગેરે જલચર જીવો કહેવાય છે. ૨૧. ચઉપય ઉરપરિસપ્પા ભયપરિસપ્રાય થલયા તિવિહા |
ગો સપ્પ નઉલ પમુહા બો ધબ્બા તે સમાસેણે ર લા ભાવાર્થ :- સ્થલચર જીવો ત્રણ પ્રકારના કહ્યા છે
(૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ (૩) ભુજપરિસર્પ. ચાર પગવાળા જીવો ચતુષ્પદ કહેવાય છે. છાતીથી ચાલનાર સર્પ વગેરે ઉરપરિસર્પ કહેવાય છે. અને ભુજાથી ચાલનાર નોળિયા વગેરે જીવો ભુજપરિસર્પ જીવો કહેવાય છે. ૨૨. ખયરા રોમય પકખી ચમ્મય પકખીય પાયડા ચવા
નર ગોલા-ઓ બાહિ સમુચ્ચ પક્કખી વવયય પકખી ૨૨ ભાવાર્થ :- ખેચર જીવો સંવાટીની પાંખવાલા તથા ચામડાની પાંખવાળા હોય છે. મનુષ્ય લોકની બહાર ઉઘાડેલી પાંખવાળા એ વાજ રહે છે તથા બીડેલી પાંખવાળા જીવો તેવાજ રહે છે. ૨૩. સવે જલ થલ ખયરા સમુચ્છિમાં ગબ્બયા દુહા હુંતિ .
કમ્મા કમૅગ ભૂમિ અંતરદીવા મણુસ્સા ય //ર ૩ી ભાવાર્થ :- સઘળાય જલચર, સ્થલચર, ખેચર જીવો સમુચ્છિમ તથા ગર્ભજ એમ બે પ્રકારના હોય છે. કર્મભૂમિ તથા અકર્મભૂમિ તથા અંતરદ્વિપ એમ મનુષ્યોના પ્રકારો કહેલાં છે. ૨૪. દસહા ભવાહિન અટ્ટવિહા વાણમંતરા હૃતિ |
Page 213 of 234